કૃષિ કાયદાના ખેડૂતોના વિરોધને લઈને રાહુલ ગાંધીએ ફરી સરકાર પર કર્યો વાર, ટ્વીટ કરીને કહ્યું ખેડૂતોની આવક બમણી કરવાનો PM મોદીએ વાયદો કર્યો હતો પણ PMએ ખેડૂતોની જગ્યાએ અદાણી-અંબાણી આવક બમણી કરી. કૃષિ કાયદાને જે યોગ્ય ગણાવે છે તે ખેડૂતોના હિતમાં શું નિર્ણય લે