અંબાજીમાં શક્તિ પરીક્રમાને લઈ સરકારનો નિર્ણય, પરીક્રમા માટે એસટી ભાડામાં 50% રાહત અપાશે, લાભ લેવા માટે યાત્રાળુએ આધાર કાર્ડ ઝેરોક્ષ આપવાની રહેશે,12 થી 16 ફેબ્રુઆરી સુધી બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ જીલ્લાના લોકોને મળશે