અંબાજીમાં શક્તિ પરીક્રમાને લઈ સરકારનો નિર્ણય, પરીક્રમા માટે એસટી ભાડામાં 50% રાહત અપાશે, લાભ લેવા માટે યાત્રાળુએ આધાર કાર્ડ ઝેરોક્ષ આપવાની રહેશે,12 થી 16 ફેબ્રુઆરી સુધી બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ જીલ્લાના લોકોને મળશે
અંબાજીમાં શક્તિ પરીક્રમાને લઈ સરકારનો નિર્ણય, પરીક્રમા માટે એસટી ભાડામાં 50% રાહત અપાશે, લાભ લેવા માટે યાત્રાળુએ આધાર કાર્ડ ઝેરોક્ષ આપવાની રહેશે,12 થી 16 ફેબ્રુઆરી સુધી બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ જીલ્લાના લોકોને મળશે
બ્રેકિંગ ન્યૂઝ