બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / Politics / Will Mamata Banerjee's candidature from Bhawanipur be canceled? Find out who complained to the Election Commission
ParthB
Last Updated: 06:45 PM, 14 September 2021
આરોપો સાબિત થાય તો મમતાનું ઉમેદવારીપત્ર રદ્દ થઈ શકે
ઉલ્લખેનીય છે ભવાનીપુર વિધાનસભાથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો મુકાબલો ભારતીય જનતા પાર્ટીના પ્રિયંકા ટિબરીવાલ સાથે છે. અને અગામી 30 સપ્ટેમ્બરના રોજ મતદાન યોજાનાર છે. તે પહેલા બીજેપીએ મમતાના નોમિનેશન પર સવાલો ઉભા કર્યા છે. હવે જો બીજેપી ઉમેદવાર દ્વારા લાગવેલા આરોપો સાબિત થાય તો મમતા બેનર્જીનું ઉમેદવારીપત્ર રદ્દ થઈ શકે છે.
મમતાએ ઉમેદવારી પત્રમાં પોલીસ કેસનો ખુલાસો કર્યો નથી
ટીએમસીના ઉમેદવાર મમતા બેનર્જીના વિરૂદ્ધ બીજેપીએ હલ્લા મચાવવાનું શરૂ કરી દીધું છે. બીજીપેના ઉમેદવારે આરોપ લગાવ્યો છે. ઉમેદવાર ભરતી વખતે મમતાએ તેના ઉપર પાંચ પોલીસ મામલોઓનો ખુલાસો નથી કરાયો. જો કે, ત્રૃણમૂલ કોગ્રેસ આ આરોપેને ખંડન કર્યૂ હતું.
West Bengal: Election agent of BJP candidate for Bhabanipur constituency Priyanka Tibrewal writes to Returning Officer, objecting nomination/declaration filed by TMC's candidate & CM Mamata Banerjee, failing to disclose particulars of pending criminal proceedings against her pic.twitter.com/hhLIgyYZ2X
— ANI (@ANI) September 14, 2021
મમતા ચૂંટણી હારે તો સીએમ પદ છોડવું પડે
મમતા બેનર્જી માટે ભવાનીપુર પેટાચૂંટણી જીતવું બહુ જરૂરી છે. કેમકે જો હવે આ વખતે પણ ચૂંટણી હારી જાય તો તેમને સીએમની ખુર્શી છોડવી પડે આ જ વાતને લઈને બીજેપી મમતાને માત આપવા માંગે છે. એવા હેવ બીજેપીએ મમતાના ઉમેદવારીપત્રને લઈને ચૂંટણીપંચ સમક્ષ ફરિયાદ કરી છે. બીજેપી આરોપ લગાવ્યો કે, મમતા બેનર્જીએ તેમના ઉપર ચાલી રહેલા પાંચ પોલીસ કેસનો ખુલાસો કર્યો છે. જે ખોટું છે. ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરીવાલે ચૂંટણીપંચ સમક્ષ ફરિયાદ કરવા ભવાનીપુર રિર્ટનીંગ ઓફિસરને પત્ર લખ્યો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ