બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / Will Hindus get minority status? Center said in SC- State governments are not unanimous
Priyakant
Last Updated: 01:10 PM, 13 January 2023
હિન્દુઓના અલ્પસંખ્યકના દરજ્જાને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, તેને રાજ્યની વસ્તી અનુસાર હિંદુઓને લઘુમતીનો દરજ્જો આપવાની માંગ અંગે 24 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશો તરફથી જવાબો મળ્યા છે. કેન્દ્ર સરકારે કહ્યું કે, હિંદુઓને લઘુમતીનો દરજ્જો આપવા અંગે રાજ્ય સરકારોમાં કોઈ એકમત નથી.
શું કહ્યું કેન્દ્ર સરકારે ?
કેન્દ્ર સરકારે કહ્યું કે, મોટાભાગના રાજ્યોએ કહ્યું છે કે લઘુમતીનો દરજ્જો આપવાનો અધિકાર માત્ર રાજ્યો પાસે જ રહેવો જોઈએ. ઉત્તરાખંડ સૂચવે છે કે, વસ્તીના આધારે રાજ્યોને ધાર્મિક લઘુમતી જાહેર કરવામાં આવે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, ઉત્તર પ્રદેશ સરકારે જવાબ આપ્યો કે, કેન્દ્ર સરકાર આ મામલે જે પણ નિર્ણય લે, યુપી સરકારને કોઈ વાંધો નહીં હોય. બંગાળ સરકારે કહ્યું કે, રાજ્ય સરકાર પાસે કોઈપણ વર્ગને લઘુમતી જાહેર કરવાની સત્તા હોવી જોઈએ.
જમ્મુ-કાશ્મીરના સૂચનની રાહ
દિલ્હી સરકારે સૂચવ્યું કે, હિંદુ ધર્મના અનુયાયીઓને દિલ્હીમાં લઘુમતીનો દરજ્જો મળતો નથી, પરંતુ ત્યાં હિન્દુ ધર્મના લોકો છે જેઓ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ જેવા રાજ્યોમાંથી સ્થળાંતર કરીને દિલ્હીમાં રહે છે. કેન્દ્ર સરકાર તેમને સ્થળાંતરિત લઘુમતીનો દરજ્જો આપી શકે છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન, તેલંગાણા અને કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લક્ષદ્વીપના સૂચનોની રાહ જોવાઈ રહી છે. અશ્વિની ઉપાધ્યાયની અરજી પર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આ એફિડેવિટ દાખલ કરી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir