બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Arohi
Last Updated: 02:32 PM, 12 November 2022
સનાતન ધર્મમાં અનેક પ્રકારની માન્યતાઓ પ્રચલિત છે. આપણે ભૂલથી ઘણા એવા કામો કરીએ છીએ જેને ધર્મમાં અશુભ માનવામાં આવે છે. નાનપણથી જ આપણને ઘણા પ્રકારના નિયમો શીખવવામાં આવે છે. તમે કદાચ તેમાંથી એક નિયમ જાણતા હશો. જો કોઈ વ્યક્તિ આડો પડ્યું હોય અથવા સૂતુ હોય તો તેના ઉપરથી અથવા તેને ઓળંગીને ન જવું જોઈએ.
એવી માન્યતા છે કે સૂતેલા વ્યક્તિને ઓળંગીને જવું અશુભ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે શા માટે સૂતેલા વ્યક્તિને ઓળંગીને ન જવું જોઈએ. આવી ઘટના મહાભારતમાં કહેવામાં આવી છે. જે તમારે જાણી લેવી જોઈએ.
મહાભારતમાં કરવામાં આવ્યો છે ઉલ્લેખ
મહાભારતની કહાણી અનુસાર, એકવાર ભીમ યુદ્ધ માટે જઈ રહ્યા હતા. તે સમયે હનુમાનજી ભીમનો રસ્તો રોકવા માટે એક વૃદ્ધ વાનર બની ગયા અને રસ્તામાં સૂઈ ગયા. આ કારણથી તેમની પૂછે આખો રસ્તો રોકી લીધો હતો. જ્યારે ભીમ એ રસ્તેથી પસાર થયો ત્યારે તેણે પૂંછડીનો ઓળંગી નહીં.
ભીમે જણાવ્યું કારણ
ભીમે હનુમાનજીને પૂંછડી હટાવવાનું કહ્યું, પરંતુ હનુમાનજીએ નબળાઈને કારણે પૂંછડી હટાવવાની ના પાડી અને કહ્યું કે પૂંછડીને ઓળંગીને ચાલ્યા જાઓ, પરંતુ ભીમે તેમ ન કર્યું. ભીમે કહ્યું કે આ દુનિયાના તમામ જીવોમાં ભગવાનનો અંશ અસ્તિત્વ ધરાવે છે, આવી સ્થિતિમાં કોઈ પણ જીવને ઓળંગીને જવું એટલે ભગવાનનો અનાદર કરવો.
જાણો પછી ભીમે શું કર્યું?
આ કારણે ભીમે હનુમાનજીની પૂંછડીને ઓળંગી નહી અને તેણે પોતે જ પૂંછડી હટાવવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ તે સમયે કંઈક એવું બન્યું કે પોતાની પૂરી શક્તિ લગાવવા છતાં પણ ભીમ હનુમાનજીની પૂંછડીને ખસેડી શક્યા નહોતા. ત્યારે તેને સમજાયું કે આ કોઈ સામાન્ય વાનર નથી. પછી હનુમાનજીએ ભીમ સાથે પોતાનો પરિચય કરાવ્યો અને વિશાળ સ્વરૂપ બતાવ્યું, પછી હનુમાનજીએ ભીમને યુદ્ધ જીતવા માટે આશીર્વાદ આપ્યા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir