બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / what is bharat atta where it is sold and how much it costs know details explained
Dinesh
Last Updated: 01:55 PM, 7 November 2023
છેલ્લા કેટલાક મહિનાથી મોઘવારીથી રાહત આપવા માટે કેન્દ્ર સરકારે અનેક નિર્ણયો લઈ રહી છે. આ બધાની વચ્ચે મોદી સરકાર સસ્તા ભાવે લોટ વેચવાનું શરૂ કર્યો છે. સરકાર ભારત બ્રાન્ડ હેઠળ લોટનું વેચાણ શરૂ કરાયું. ચાલો તો આ ભારત બ્રાન્ડના લોટ વિશે જાણીએ કે, તેનો ભાવ શું હશે અને તેને ક્યાંથી ખરીદી શકાશે.
શું કિમત ?
ભારત બ્રાન્ડ હેઠળ આ ઘંઉનો લોટ 27.50 રૂપિયા પ્રતિ કિલોની એમઆરપીમાં મળી જશે. અત્યારે બ્રાન્ડેડ લોટની કિંમાત 40 રૂપિયા છે. જેમાં પણ અન્નપૂર્ણા લોટની કિંમત 60 રૂપિયા પ્રતિ કિલો છે. જે અનુસંધાને જોવા જઈ તો ગ્રાહકોને 13 રૂપિયાથી લઈ 33 રૂપિયા સુધીનો ફાયદો થશે.
ક્યાંથી ખરીદી શકાશે
ભારત બ્રાન્ડનો લોટ કેન્દ્રીય ભંડાર, નાબાર્ડ અને એનસીસીએફથી તમામ ફિજિકલ અને મોબાઈલ આઉટલેટથી ખરીદી શકાશે. જેના માટે સરકાર દેશભરમાં 800 મોબાઈલ વાન અને 2000થી વધુ દુકાનોનો ઉપયોગ કરશે. સરકાર જેના માટે અન્ય દુકાનોનો પણ ઉપયોગ કરશે અને જ્યાંથી આ લોટ સસ્તામાં મળી જશે. અત્રે જણાવીએ કે, ફેબ્રુઆરીમાં સરકાર મૂલ્ય સ્થિરીકરણ કોષ યોજના હેઠળ કેટલીક દુકાનોમાં સહકારી સમિતિયોના માધ્યમથી 29.50 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર 18000 ટન ભારત આટાની પ્રાયોગિક વેચાણ કરશે. જેને હવે ઔપચારિક રૂપે શરૂ કરી દીધો છે.
દાળનું વેચાણ પહેલાથી જ થઈ રહ્યો છે
ભાર દાળના નામથી ચણા દાણનું વેચાણ પહેલાથી જ થઈ રહ્યો છે. ત્રણ એજન્સીઓ દ્વારા કિલોના પેકિંગમાં 60 રૂપિયા કિલો જ્યારે 30 કિલોના પેકિંગમાં 55 રૂપિયા પ્રતિ કિલો વેચાણ કરવામાં આવી રહ્યો છે. જ્યારે ડૂંગળી પણ 25 રૂપિયા કિલો વેચવામાં આવી રહી છે. ત્યારે હવે ભારત લોટનો પણ વેચાણ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે હવે ગ્રાહક દાળ અને ડૂંગળીની સાથે સાથે લોટ પણ સસ્તા ભાવે મેળવી શકે છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir