બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Megha
Last Updated: 11:08 AM, 24 July 2023
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની પાસે સારી નોકરી હોય અને સમયાંતરે એ નોકરીમાં તેનું પ્રમોશન થાય. જો તમે તમારી ઓફિસમાં ઈમાનદારીથી કામ કરો છો અને છતાં પણ તમને પ્રમોશન નથી મળતું તો તમે વાસ્તુશાસ્ત્રમાં જણાવેલા કેટલાક ઉપાયો અપનાવીને પ્રમોશન મેળવી શકો છો. આ માટે તમારે તમારા ટેબલ પર કેટલીક વસ્તુઓ રાખવી પડશે. શું છે તે વસ્તુઓ, ચાલો જાણીએ..
ટેબલ પર લકી ક્રસુલાનો છોડ રાખો-
વાસ્તુશાસ્ત્ર મુજબ જે રીતે ઘરનું વાતાવરણ સકારાત્મક અને ખુશનુમા રાખવું જરૂરી છે, તેવી જ રીતે ઓફિસ માટે પણ સકારાત્મક ઉર્જા એટલી જ મહત્વપૂર્ણ માનવામાં આવી છે. આ માટે તમે તમારા ડેસ્ક પર ક્રેસુલા પ્લાન્ટ રાખી શકો છો. આ છોડને પ્રગતિ માટે પણ શુભ માનવામાં આવે છે.
વાંસનો છોડ -
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે ઓફિસના ટેબલ પર વાંસનો છોડ રાખો છો તો તમારું ભાગ્ય ચમકશે અને તમને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. જો કોઈ વ્યક્તિ દ્વારા વાંસનો છોડ ભેટમાં આપવામાં આવે તો તે વધુ શુભ માનવામાં આવે છે.
ટેબલ પર પૂરતો પ્રકાશ હોવો જરૂરી -
વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમારા ટેબલ પર પૂરતો પ્રકાશ હોય તેનું ખાસ ધ્યાન રાખો કારણ કે જો તમારા ટેબલને અંધારામાં રાખવામાં આવે તો તે તમારા વિસ્તારમાં નકારાત્મક ઉર્જાનું પ્રમાણ વધારી શકે છે અને તે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
સોનાના સિક્કાઓથી ભરેલું જહાજ-
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારું પ્રમોશન લાંબા સમયથી અટકેલું છે અને તમે ઇન્ક્રીમેન્ટની સાથે પ્રમોશન મેળવવા માંગો છો તો તેના માટે તમે તમારા ટેબલ પર સોનાના સિક્કાઓથી ભરેલું શિપ એટલે કે જહાજ રાખી શકો છો. આનાથી તમને પ્રમોશન તો મળશે જ પરંતુ તેનાથી તમારો પગાર પણ વધશે.
સૂકા ફૂલ અને છોડ ન રાખો -
વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમારા ટેબલ પર સુકાઈ ગયેલા ફૂલ કે છોડ હોય તો તેને તરત જ કાઢી નાખો. આ સુકાઈ ગયેલા ફૂલો અને છોડ તમારી પ્રગતિમાં અવરોધ લાવી શકે છે. જો તમે તમારા ટેબલ પર ફૂલો રાખવા માંગતા હો, તો તેને પાણીમાં રાખો અને તે સુકાઈ જાય તે પહેલાં તેને બદલો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir