આકરા પાણીએ / પ્રસાદ વિવાદમાં VHP આવ્યું મેદાને: રવિવારે તમામ મંદિરોમાં મોહનથાળ વહેંચાશે, અંબાજીમાં ધરણાંની પણ તૈયારી

VHP ground in Mohanthal Prasad controversy at Ambaji

અંબાજીમાં મોહનથાળના પ્રસાદનો મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચી શકે છે. હોળી વેકેશન બાદ હાઈકોર્ટમાં PIL દાખલ થઈ શકે છે. તો અંબાજીમાં મોહનથાળના પ્રસાદની વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ માંગ કરાઈ રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ