બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ધર્મ / Vastu Tips you should not put a mirror in this direction by mistake, otherwise the family will be in danger.
Megha
Last Updated: 06:25 PM, 29 October 2023
જો કોઈ વ્યક્તિ મહેનત કરે અને તેનું પરિણામ ન મળે તો સમજી લેવું કે ઘરમાં વાસ્તુ દોષ હોઈ શકે છે. આવી સ્થિતિમાં ઘરની દરેક વસ્તુ વાસ્તુ અનુસાર રાખવી જોઈએ. ભાગ્યે જ એવું કોઈ ઘર હશે જ્યાં કાચ કે અરીસો ન હોય.
અરીસો તૂટી જાય તો તેને ઘરની બહાર ફેંકી દેવો
ઘરમાં અરીસો લગાવવો શુભ હોય છે, પરંતુ તૂટેલો અરીસો અશુભ ફળ આપે છે. આવા અરીસાને ઘરમાં રાખવાથી સકારાત્મકતા ઓછી થાય છે અને નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે જેની સીધી અસર ઘરના સભ્યો પર પડે છે. જો અરીસો તૂટી જાય તો તેને ઘરની બહાર ફેંકી દેવો જોઈએ. જ્યારે અરીસો અચાનક તૂટી જાય છે, તો તેનો અર્થ એ છે કે આ અરીસાથી ઘરમાં કોઈ મોટી મુશ્કેલી ટળી ગઈ છે. તેથી તેને બહાર ફેંકી દેવો જોઈએ.
અરીસાને આ દિશામાં લગાવવો જોઈએ
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના દક્ષિણ, પશ્ચિમ અને દક્ષિણ પૂર્વ, વાયવ્ય અને દક્ષિણ પશ્ચિમ ખૂણાઓની દિવાલો પર અરીસો ન લગાવવો જોઈએ. જો તમારા ઘર કે ઓફિસની આ દિશાઓમાં અરીસો હોય તો તેને તરત જ કાઢી નાખો કારણ કે તે અશુભ છે. જો તમે તેને દૂર કરી શકતા નથી તો તમે તેને કપડાથી ઢાંકી શકો છો જેથી તેની ચમક કોઈ પણ વસ્તુ પર ન પડે. આ દિશામાં લગાવવામાં આવેલ અરીસો નુકસાન જ પહોંચાડે છે. આ દિશામાં અરીસો મૂકવાથી ડર પેદા થાય છે.
બેડરૂમમાં અરીસો લગાવી શકાય કે નહીં?
વાસ્તુશાસ્ત્ર અનુસાર અરીસો બેડની બરાબર સામે ન મૂકવો જોઈએ. વાસ્તવમાં જો બેડની બરાબર સામે અરીસો હોય, તો તમે સવારે ઉઠો ત્યારે સૌથી પહેલા જે વસ્તુ જોશો તે કંઈક અશુભ છે. એવું કહેવાય છે કે સવારે ઉઠતાની સાથે જ તમારે સૌથી પહેલું કામ તમારી હથેળીમાં ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. તેથી, બેડની સામે અરીસો ન રાખો.
આ સિવાય આવું કરવાથી પતિ-પત્નીના સંબંધોમાં પણ સમસ્યાઓ આવે છે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir