બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ધર્મ / vastu tips for money in sawan me kapur camphor ke upay totke arthik tangi ke upay

તમારા કામનું / બે રૂપિયાના કપૂરથી બદલાઈ શકે છે કિસ્મત: શ્રાવણના સોમવારે ખાસ કરો આ ઉપાય, થઈ જશો માલામાલ

Manisha Jogi

Last Updated: 10:52 AM, 13 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પુરુષોત્તમ માસમાં લોકો પૂજા-પાઠ, જપ-તપ અને દાન કરે છે. તમે પણ લક્ષ્મી માતાની વિશેષ કૃપા મેળવવા માંગો છો, તો 16 ઓગસ્ટ સુધીમાં આ ઉપાય જરૂરથી કરવા જોઈએ.

  • 16 ઓગસ્ટના રોજ પુરુષોત્તમ માસ પૂર્ણ થઈ રહ્યો છે
  • 16 ઓગસ્ટ સુધીમાં આ ઉપાય જરૂરથી કરવા જોઈએ
  • જેથી ભોળેનાથ પ્રસન્ન થાય છે અને પરિવાર તેમની વિશેષ કૃપા રહે છે

પુરુષોત્તમ માસ 16 ઓગસ્ટના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. શ્રાવણ અધિક માસમાં 19 વર્ષ પછી આ સંયોગ બની રહ્યો છે. પુરુષોત્તમ માસમાં કોઈપણ પ્રકારના માંગલિક કાર્ય કરવામાં આવતા નથી. આ મહિને લોકો પૂજા-પાઠ, જપ-તપ અને દાન કરે છે. તમે પણ લક્ષ્મી માતાની વિશેષ કૃપા મેળવવા માંગો છો, તો 16 ઓગસ્ટ સુધીમાં આ ઉપાય જરૂરથી કરવા જોઈએ. 

  • શ્રાવણ અધિક માસમાં ભગવાન શિવની પૂજા કરો તો શિવલિંગ પર કપૂર જરૂરથી અર્પણ કરવું જોઈએ. આ પ્રકારે કરવાથી ભગવાન ભોળેનાથ પ્રસન્ન થાય છે અને પરિવાર તેમની વિશેષ કૃપા રહે છે. 
  • શ્રાવણ અધિક માસના સોમવારે ભોળેનાથની પૂજામાં આરતી કરતા સમયે કપૂરનો ઉપયોગ જરૂરથી કરવો. કપૂર પ્રજ્વલિત કરીને આરતી કરવાથી ઘરમાં ખુશીઓ આવે છે અને ભગવાન ભોળેનાથ ખૂબ જ પ્રસન્ન થાય છે. 
  • કપૂર પ્રજ્વલિત કરીને ઘરના મુખ્ય દ્વાર પાસે રાખી દો. આ પ્રકારે કરવાથી ભગવાન શિવની વિશેષ કૃપા રહે છે અને ઘરમાં ખુશીઓ આવે છે તથા લક્ષ્મી માતાનું આગમન થાય છે. 
  • શ્રાવણ અધિક માસમાં ભંડાર ઘર દીવો કરવાથી ધન ધાન્યનો અભાવ થતો નથી અને આર્થિક પ્રગતિ થાય છે. 
  • શ્રાવણ અધિક માસના સોમવારે સાંજે દીવો કરીને ખેતરમાં મુકી આવો. આ પ્રકારે કરવાથી ઘરમાં અનાજની કમી થતી નથી અને ભંડાર ઘર ધન ધાન્યથી ભરપૂર રહે છે. 
  • શ્રાવણ અધિક માસમાં આંબાના ઝાડ પાસે દીવો કરવો તે શુભ માનવામાં આવે છે. આ પ્રકારે કરવાથી ઘરમાં લક્ષ્મી માતાનું આગમન થાય છે અને પરિવારની આર્થિક પ્રગતિ થાય છે. 
  • શ્રાવણ અધિક માસના સોમવારે સૂતા સમયે લીમડાના ઝાડ પાસે કપૂરનો દીવો કરો. આ પ્રકારે કરવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને પરિવાર પર તેમની વિશેષ કૃપા રહે છે. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ