બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / vastu tips five dangerous mistake at night can destroy your money and bank balance

વાસ્તુ શાસ્ત્ર / રાત્રિના સમયે ક્યારેય પણ ન કરતા આ 5 ભૂલ, નહીં તો માતા લક્ષ્મીજી થઇ જશે કોપાયમાન

Arohi

Last Updated: 02:12 PM, 11 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips: રાત્રે અમુક ભુલો કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને વ્યક્તિ કંગાલ બની જાય છે. આ ભુલો કરવાના કારણે માતા લક્ષ્મી ઘરમાંથી જતા રહે છે.

  • રાત્રીના સમયે ન કરો આ ભુલો 
  • નહીં તો માતા લક્ષ્મીજી થઇ જશે કોપાયમાન
  • ઘરમાંથી જતા રહેશે માતા લક્ષ્મી 

રાત્રે જાણે-અજાણ્યે થયેલી અમુક ભુલો ઘરમાં દરિદ્રતાનું કારણ બને છે. આ નાની નાની ભૂલોના કારણે વ્યક્તિ હંમેશા દેવામાં રહે છે. આવો આજે તમને આવી 5 ભૂલો વિશે જણાવીએ જેને રાત્રે કરવાથી ઘરમાં આર્થિક તંગી અને કંગાલી આવે છે. 

બેડ પર ભોજન 
વાસ્તુ શાસ્ત્રમાં બેડ પર ભોજન કરવાની આદતને અશુભ માનવામાં આવ્યું છે. કહેવાય છે કે રાત્રે બેડ પર ભોજન કરનાર લોકો હંમેશા દેવામાં રહે છે. 

ગંદા વાસણ 
રાત્રે ભોજન બાદ રસોડામાં ગંદા વાસણ ન મુકો તેનાથી ધન હાની થાય છે. આવા લોકો પર હંમેશા આર્થિક તંગી રહે છે. 

સાવરણી 
વાસ્તુ અનુસાર રાત્રીના સમયે સાવરણીથી વાળીને કરચો ઘરમાંથી બહાર ફેંકવો અશુભ માનવામાં આવે છે. આમ કરવાથી માતા લક્ષ્મી ઘરમાંથી રીસાઈને જતા રહે છે. જો સાંજના સમયે તમને કચરો વાળવો પડે તો કચરાને ઘરમાંથી બહાર ન ફેંકો. 

સૂર્યાસ્ત બાદ ન આપો આ દાન 
વાસ્તુ અનુસાર સૂર્યાસ્ત બાદ કોઈને દાનમાં દૂધ, દહીં અને મીઠુ ન આપવું જોઈએ. આમ કરવાથી આર્થિક સ્થિતિ બગડી શકે છે. 

નળનું ટપકવું 
રાત્રે કિચન કે બાથરૂમના નળથી કારણ વગર પાણી વહેવું પણ આર્થિક સંકટનો ઈશારો માનવામાં આવે છે. આવા નળને જલ્દી સાજો કરાવો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ