બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ભારત / vande bharat good news indian railways 160 kmph mumbai ahmedabad route vande bharat read
Dinesh
Last Updated: 10:21 PM, 18 February 2024
ભારતીય રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેની રાહ ઘણાં સમય પહેલા જોઈ રહી હતી, જે ઘડી હવે આવી ગઈ છે. જેના લઈ સવાલ થઈ રહ્યાં હતાં કે, વંદે ભારત ટ્રેન ક્યારે લગાતાર 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝટપે દોડશે ? પરંતુ ખાસ વાત એ છે કે, ગુડ ન્યૂઝ હવે આવી ગયા છે. એક મીડિયા રિપોર્ટ મુજબ મુબંઈથી અમદાવાદની વચ્ચે માર્ચથી વંદે ભારત ટ્રેન 160 કિમીની સ્પિડે દોડશે. જે ગતિ વધારવા માટે વેસ્ટર્ન રેલવે લગભગ તમામ કાર્યો પૂર્ણ કર્યા છે. ફક્ત વંદે ભારત જ નહી પરંતુ શતાબ્દીના રૂટ પર પણ 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવાની તૈયારી થઈ રહી છે.
મુસાફરોના સમયનો બચાવ થશે
વર્ષ 2019માં કેન્દ્ર સરકારે પહેલી વંદે ભારત ટ્રેન લોન્ચ કરી હતી. જે નવી દિલ્હીથી વારાણસી વચ્ચે દોડશે. જેની સાથે સાથે અન્ય રૂટ પર પણ વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી હતી. અત્યાપે 40થી વધારે રૂટ પર વંદે ભારત ટ્રેન ચાલી રહી છે. આવનાર સમયમાં અન્ય કેટલાક રાજ્યોને પણ વંદે ભારત ટ્રેન મળવાની સંભાવાનાઓ છે. મુબંઈ અને અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે જેનાથી બંન્ને શહેરના મુસાફરોના સમયનો બચાવ થશે. અવું પણ કહેવામાં આવી રહ્યું છે. કે, મિશન રફ્તાર અંતર્ગત માલગાડી, મેલ, સુપરફાસ્ટ અને એક્સ પ્રેસ ટ્રેનો માટે સ્પિડ પણ ઓછામાં ઓછી 25 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવવાનું કામ ચાલી રહ્યું છે
વાંચવા જેવું: હિમાચલની જગ્યાએ ગુજરાતથી રાજ્યસભા સાંસદ કેમ બની રહ્યા છે નડ્ડા ? સમજો શું છે સમીકરણ
દેહરાદૂનથી નવી દિલ્હી વંદ ભારતને અપડેટ
તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડના દેહરાદૂનથી નવી દિલ્હી જઈ રહેલી વંદે ભારતને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. હવે આ ટ્રેન બુધવારે પણ દિલ્હી માટે દોડશે. અગાઉના દિવસોમાં આ ટ્રેનો દોડતી ન હતી. જેના કારણે લાંબા સમયથી માંગ કરવામાં આવી હતી. હવે રાજ્યસભાના સાંસદ કલ્પના સૈનીએ માહિતી આપી છે કે રેલવે મંત્રાલયે પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે અને હવે આ ટ્રેન બુધવારે પણ દોડશે. જો કે, અઠવાડિયાના કોઈપણ એક દિવસે ટ્રેનનું સંચાલન બંધ થઈ શકે છે. આ ટ્રેનને ગયા વર્ષે પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી હતી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir