બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / ગુજરાત / અમદાવાદ / Union Home Minister Amit Shah was present at the Hindu Dharma Sabha in Ahmedabad
Vishal Khamar
Last Updated: 10:52 PM, 3 April 2023
અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે હિન્દુ મહાસભાના નેજા હેઠળ સંત સંમેલનનું યોજાયું હતું. જેમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવત પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે અમદાવાદમાં શિવાનંદ આશ્રમમાં હિન્દુ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિન્દુ ધર્મસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. સભામાં સંઘ સરસંચાલક મોહન ભાગવત પણ હિન્દુ ધર્મસભામાં હાજર રહ્યા હતા. ત્યારે હિન્દુ આચાર્ય સભામાં વિવિધ મુદ્દાઓ પર ગંભીર ચર્ચા થઈ હતી. તેમજ દેશની શાંતિ, સૌહાર્દથી લઈ વિવિધ મુદ્દે ચર્ચા થઈ હતી.
દેશભરમાંથી સંતોએ સંમેલનમાંથી ભાગ લીધો હતો
હિન્દુ મહાસભાના નેજા હેઠળ આયોજીત સંત સંમેલનમાં દેશભરના સંતો ભાગ લીધો હતો. આ સંત સંમેલનમાં વિવિધ ધાર્મિક મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી. આ સંત સંમેલનમાં આખો દિવસ ચર્ચાઓનો દૌર ચાલ્યો હતો. તેમજ દેશભરમાંથી સંતો સંમેલનના ભાગ લીધો હતો. સંતો સાથે મોહન ભાગવતે ગુપ્ત બેઠક પણ યોજી હતી.
હિન્દુ ધર્મ આચાર્ય સભામાં 4 મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા થઈ
આજે શિવાનંદ આશ્રમ ખાતે હિન્દૂ ધર્મ આચાર્ય સભા યોજાઈ હતી. ત્યારે હિન્દૂ ધર્મ આચાર્ય સભામાં વિવિધ મુદ્દાઓ પર ગંભીર ચર્ચા થઈ હતી. જેમાં દેશની શાંતિ અખંડીતતા અને સૌહાર્દ મુદ્દ પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં હિન્દૂ ધર્મ આચાર્ય સભામાં 4 મુદાઓ મામલે મહત્વપૂર્ણ ચર્ચા થઈ.આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને RSS વડા મોહન ભાગવત હાજર રહ્યા હતા.
આ મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા થઈ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir