બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / બિઝનેસ / uan aadhaar linking date extended 30 november by delhi high court know how to how to link aadhaar with provident fund
Premal
Last Updated: 06:49 PM, 25 September 2021
કર્મચારીઓ સામે કોઈ પગલા ભરાશે નહીં
કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો કોઈ કર્મચારીનો આધાર કાર્ડ નંબર તેના યુનિવર્સલ એકાઉન્ટ નંબર સાથે નહીં જોડાયો હોય તો પણ 30 નવેમ્બર સુધી તેની સામે કોઈ પગલા ભરવામાં આવશે નહીં.
EPFO તરફથી 1 જૂને એક સર્ક્યુલર જાહેર કરાયો
કંપની તરફથી પ્રોવિડન્ટ ફંડનો હિસ્સો સતત જમા થતો રહેશે. ખરેખર, EPFO (એમ્પલોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન) તરફથી 1 જૂને એક સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો હતો. આ સર્ક્યુલર મુજબ, દરેક કર્મચારીઓ માટે યુનિવર્સલ એકાઉન્ટ નંબરને આધાર કાર્ડના નંબર સાથે જોડાણ કરાવવુ જરૂરી બનાવ્યું છે. EPFO તરફથી જાહેર કરાયેલા સર્ક્યુલરને ધ્યાનમાં રાખીને સરકારે 15 જૂને એક નવો પરિપત્ર જાહેર કર્યો અને આ કામ માટે છેલ્લી તારીખ 1 સપ્ટેમ્બર નક્કી કરી હતી.
કોઈ શિક્ષાત્મક પગલા નહીં ભરાય
જજે કહ્યું, આ દરમ્યાન નોકરીદાતાઓને એવા કર્મચારીઓનું પ્રોવિડન્ટ ફંડનું યોગદાન જમા કરાવવાની મંજૂરી હશે, જેના આધાર નંબરને યુએએન સાથે જોડવાનું બાકી છે. બીજી તરફ આ પ્રક્રિયા જે કર્મચારીઓએ હજી સુધી કરી નથી તેની સામે કોઈ શિક્ષાત્મક પગલા ભરાશે નહીં.
EPFO એક ગ્રીવાન્સ રી-ડ્રેસેલ અધિકારીની કરશે નિમણુંક
એસોસિએશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ ઈન્સ્ટીટ્યુશન્સની અરજી પર સુનાવણી કરી રહેલ કોર્ટે સ્પષ્ટતા કરી કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એક ફરિયાદ નિવારણ અધિકારીની નિમણુંક કરશે. આ અધિકારીને અરજદારના સભ્યો અને કોઈ અન્ય નોકરીદાતા સંપર્ક કરી શકે છે. કારણકે એ નક્કી કરી શકાય કે જમા સમયસર થઇ રહ્યું છે. કોર્ટે કહ્યું કે જે કર્મચારીઓનો આધાર નંબર પહેલાંથી જ EPFOને મળી ગયો છે, તે મામલે કંપનીઓને UIDAI સાથે તેની ચકાસણીની રાહ જોયા વગર પ્રોવિડન્ટ ફંડ તેના ખાતામાં જમા થતો રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir