બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / મનોરંજન / બોલિવૂડ / tunisha sharmas death a matter of love jihad claims maharashtra minister girish mahajan
Premal
Last Updated: 12:05 PM, 26 December 2022
તુનિષા શર્માનુ મોત લવ જેહાદનો મામલો: મહારાષ્ટ્રના મંત્રીનો દાવો
મહારાષ્ટ્રના મંત્રી ગીરીશ મહાજને દાવો કર્યો છે કે તુનિષા શર્માનુ મોત લવ જેહાદનો મામલો છે. નાસિકમાં ગીરીશ મહાજને કહ્યું કે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. અમે જોઈ રહ્યાં છે કે આવા મામલા દિવસે-દિવસે વધી રહ્યાં છે. અમે લવ જેહાદ પર કડક કાયદો લાવવા પર વિચાર કરી રહ્યાં છે. મંત્રીએ આ વાત પર પણ ભાર આપ્યો કે રાજ્યમાં એકનાથ શિંદે સરકારે લવ જેહાદની સામે એક કડક કાયદો બનાવીને કડક પાલન કરાવવુ જોઈએ. એસીપી ચંદ્રકાંત જાધવે કહ્યું કે અત્યાર સુધી કોઈ અન્ય મામલો, બ્લેક મેલિંગ અથવા લવ જેહાદનો કોઈ એન્ગલ સામે આવ્યો નથી. તેમણે કહ્યું, તપાસ ચાલી રહી છે. આરોપી શીજાન અને મૃતકના ફોન જપ્ત કરી લેવામાં આવ્યાં છે.
પોલીસે અભિનેત્રીના મોત મામલે 14 લોકોના નિવેદન નોંધ્યાં
આની પહેલા પોલીસે કહ્યું હતુ કે તુનિષા કથિત રીતે ડિપ્રેશનમાં હતી. જેનુ કારણ શીજાન મોહમ્મદ ખાનની સાથે તેમનુ બ્રેકઅપ હતુ. આ દરમ્યાન પોલીસે તુનિષા શર્મા મોત મામલે અત્યાર સુધી 14 લોકોના નિવેદન નોંધ્યા છે. ઉલ્લેખનીય છે કે અત્યારે હાલમાં તુનિષા શર્માએ કથિત રીતે પોતાના શોના સેટ પર આત્મહત્યા કરી હતી.
TV actor Tunisha Sharma death case | It is a matter of 'love jihad' and police are investigating the case. We are seeing that such cases are increasing day by day and we are mulling to bring a strict law against it: Maharashtra Minister Girish Mahajan, in Nashik pic.twitter.com/vhzPeuEeMX
— ANI (@ANI) December 25, 2022
અભિનેતા શીજાનને ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલાયો
અલી બાબા: દાસ્તાન-એ-કાબુલના સેટ પર તુનિષાના મૃત મળ્યાં બાદ શીજાનની સામે ઈન્ડિયન પીનલ કોડની કલમ 306 હેઠળ આત્મહત્યા માટે ઉકસાવવાનો મામલો નોંધ્યા બાદ ટીવી અભિનેતા શીજાન ખાનની પોલીસે ધરપકડ કરી મુંબઈની એક કોર્ટમાં રજૂ કર્યો. જ્યાથી તેમને ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં. પોલીસે અભિનેતાને તુનિષા શર્માની માં દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ ધરપકડ કરવામાં આવી. તુનિષાની માંએ દાવો કર્યો કે તે અભિનેતા શીજાન ખાનની સાથે સંબંધમાં હતી અને તેનાથી કંટાળીને તેમણે આ પગલુ ઉપાડ્યુ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir