બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Vaidehi
Last Updated: 06:23 PM, 1 August 2023
આજે કેન્સર આખી દુનિયા માટે પડકાર બન્યો છે. દરવર્ષે મોટી સંખ્યામાં લોકો કેન્સરની અડફેટે આવી રહ્યાં છે. ICMR અનુસાર ભારતમાં 2022માં કેન્સરનાં 14.6 લાખ કેસ હતાં જે 2025 સુધી વધીને 15.7 લાખ થઈ શકે છે. કેંસર એક જીવલેણ બીમારી છે. ગતવર્ષે કેન્સરનાં લીધે 8 લાખ લોકોનું મૃત્યુ થયું છે. દરરોજ આપણે કેટલાક એવા કામ કરતાં હોઈએ છે જે કેન્સરનાં રિસ્કને વધારે છે જેમકે ટૂથપેસ્ટ અને શેંપૂ. માનવામાં આવે છે કે આ બંને પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાથી કેંસરનો રિસ્ક વધે છે.
શું ટૂથપેસ્ટથી કેંસર ફેલાય છે?
ટોરેંટો યૂનિવર્સિટીની એક રિસર્ચમાં જણાવવામાં આવ્યું કે ટૂથપેસ્ટમાં ટ્રાઈસ્કોસન કંપાઉંડ હોય છે જેનાથી કેંસરનો રિસ્ક વધે છે. આ એક એવી પ્રોડક્ટ છે જે શરીરમાં કેંસર ફેલાવતાં ફેક્ટરને એક્ટિવ કરે છે. અનેક ટૂથપેસ્ટમાં ટ્રાઈસ્કોસન ઘણી વધારે માત્રામાં હોય છે જે કેંસરનું એક કારણ બની શકે છે. કેંસર રોગ વિશેષજ્ઞ અનુસાર ટૂથપેસ્ટમાંથી મળતો ટ્રાઈસ્કોસન આંતરડાનાં સારા બેક્ટેરિયાને નુક્સાન પહોંચાડે છે. જેનાથી આંતરડાનું કેંસર ફેલાઈ શકે છે.
શું શેંપૂ છે કેન્સરનું કારણ?
એક્સપર્ટસ્ અનુસાર ડ્રાય શેંપૂ કેંસરનું કારણ બની શકે છે. ડ્રાય શેંપૂમાં બેંજીન નામક કેમિકલ હોય છે જે શેંપૂનાં ઉપયોગ દરમિયાન શરીરમાં જતું રહે છે અને બ્લડ કેંસરનો ખતરો વધારે છે. આ જ કારણ છે કે કેટલાક મહિના પહેલાં FDAએ અમેરિકાની બજારોમાંથી કેટલીક બ્રાંડનાં ડ્રાય શેંપૂ પર બેન લગાવી દીધો હતો. આ એવા શેંપૂ હતાં જેમાં બેંજીન વધુ માત્રામાં મળી આવ્યું હતું. જે કેંસરનું કારણ બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir