બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Megha
Last Updated: 10:42 AM, 5 August 2022
મા લક્ષ્મીની કૃપા બધા લોકો ઈચ્છે છે. દરેક લોકો એમના જીવનમાં ઈચ્છે છે કે મા લક્ષ્મી એમના પર કૃપા વરસાવે અને રાતોરાત અમીર બનાવી દે. એટલે જ મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો વિશેષ પૂજા અને ઉપાયો કરે છે. ધનની દેવી મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે આજનો દિવસ એટલે કે શુક્રવારનો દિવસ સૌથી સારો માનવામાં આવ્યો છે. આજના દિવસે અમુક ખાસ ઉપાયો કરવાથી જીવનમાં સુખ સમૃધ્ધિમાં વધારો થાય છે. જ્યોતિષીમાં થોડા એવા ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે જે જલ્દી જ પૈસાની આવક વધારવામાં મદદ કરે છે. શુક્રવારે થોડી ખાસ વસ્તુઓનું દાન કરવું જોઈએ. તેનાથી કુંડળીમાં શુક્ર મજબૂત થાય છે અને લાભ આપે છે.
કન્યા ભોજન
શુક્રવારના દિવસે કન્યાઓને ઘરે બોલાવી પૂરતું સમ્માન આપીને ખીર ખવડાવવી જોઈએ અને સાથે જ કોઈ ભેટ આપવી જોઈએ. તેનાથી ઘરમાં ધન-સમૃધ્ધિમાં વધારો થશે અને મા લક્ષ્મી કૃપા બનાવી રાખશે.
સફેદ મીઠાઈનું દાન
મા લક્ષ્મીને દૂધથી બનેલ સફેદ મીઠાઇ ઘણી પસંદ છે. શુક્રવારના દિવસે ખીર કે તેના જએવી જ બીજી કોઈ પણ મીઠાઇને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિઓને દાન કરવું જોઈએ. આવું કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થઈ જશે અને જીવનમાં પૈસા, પ્રેમ અને ખુશીઓમાં વધારો થશે.
લાલ બંગડીઓ
ગરીબ મહિલાઓ જેના હાલ જ લગ્ન થયા હોય એવી મહિલાઓને લાલ બંગડીઓ અને લાલ સાડીનું દાન કરવું જોઈએ. આ ઉપાય કરવાથી જીવનમાં આવતી કે આવેલ ઘણી સમસ્યા અને મુસીબતોમાંથી છુટકારો મળી શકે છે.
રેશમી કપડાં
ઘરની મહિલાઓનું સમ્માન કરવાથી મા લક્ષ્મી ઘણી પ્રસન્ન થાય છે એવામાં ઘરમાં તમારી મા, બહેન, દીકરી, માસી કોઈ પણ મહિલાઓને રેશમી કપડાંની ભેટ આપો. આવું કરવાથી મા લક્ષ્મી ઘણી કૃપા વરસાવશે.
શ્રીયંત્રની પૂજા
મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ એક ઘણી સારી રીત છે. દર શુક્રવારે શ્રીયંત્રની પૂજા-અભિષેક કરવી જોઈએ. ગાયના કાચા દૂધથી શ્રીયંત્રનો અભિષેક કર્યા પછી એ દૂધને ઘર અને ધન સ્થાન પે છાંટો. તેનાથી સકારાત્મકતા વધશે અને આર્થિક હાલાત સારી રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir