બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ધર્મ / thursday maa lakshmi blessed you with money

તમારા કામનું / ગુરુવારના દિવસે તિજોરીમાં મૂકી દો આ 4 વસ્તુ: ક્યારેય ઘરમાં નહીં પડે પૈસાની કમી

Bijal Vyas

Last Updated: 02:47 PM, 17 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ગુરુવારના દિવસે જો તિજોરી આ વસ્તુઓ મૂકવામાં આવે તો ધનની કમી થતી નથી. આવો જાણીએ તે કઇ વસ્તુઓ છે...

  • ગુરુવારનો દિવસ ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે
  • નારિયેળ અર્પિત કરીને તેને ઘરે લઇ જાઓ અને તેને તિજોરીમાં રાખો
  • શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીને તુલસી અને પીળા ફૂલો અર્પિત કરો

Guruwar Upay: સનાતન ધર્મમાં દરેક વાર કોઇને કોઇ દેવી-દેવતાને સમર્પિત કરવામાં આવ્યો છે. તેમાં ગુરુવારનો દિવસ ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભગવાન શ્રી હરિ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી તમારી પર તેઓની વિશેષ કૃપા બની રહે છે. જ્યોતિષ અનુસાર, કુંડળીમાં ગુરુને મજબૂત કરવા માટે આ દિવસે દેવગુરુ બૃહસ્પતિની ઉપાસના કરવામાં આવે છે. 

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ગુરુવારના દિવસે જો તિજોરી આ વસ્તુઓ મૂકવામાં આવે તો ધનની કમી થતી નથી. જો તમે આર્થિક સમસ્યાઓમાંથી પસાર થઇ રહ્યો હોય તો તમે તિજોરીમાં આ વસ્તુઓ જરુર રાખો. 

આ વસ્તુ માતા લક્ષ્મીને અતિપ્રિય, ઘરમાં લાવીને મૂકવાથી તિજોરી છલકાઈ જવાની છે  માન્યતા | Conch is dear Lakshmi Keeping it in the house is the grace of  Lakshmi

1. નારિયેળઃ
ગુરુવારના દિવસે શિવલિંગ પર નારિયેળ અર્પિત કરીને તેને ઘરે લઇ જાઓ અને તેને તિજોરીમાં રાખી લો. આમ કરવાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે. 

2. તુલસી પાન અને પીળા ફૂલ:
શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીને તુલસી અને પીળા ફૂલો અર્પિત કરો. ત્યાર બાદ તે તુલસી અને પીળા ફૂલોને તિજોરીમાં મૂકી દો. આમ કરવાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે. 

વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવા માટે કરો મહાઉપાય, ધન સંપતિની થશે રેલમછેલ |  Today three auspicious yogas on Kamika Ekadashi, know the rules of fasting

3. સોપારીઃ
ગુરુવારના દિવસે સોપારી પર ચંદનનું તિલક લગાવીને તિજોરીમાં રાખી લો. તેનાથી ઘરમાં ધનનું આગમન બનેલુ રહે છે. 

4. લાલ વસ્ત્રઃ
ગુરુવારના દિવસે પૂજામાં કળશની નીચે લાલ વસ્ત્ર પાથરીને પૂજા કરો. ત્યાર બાદ લાલ કપડાને તિજોરીમાં પાથરી લો તેનાથી ઘરમાં ધનની વૃદ્ધિ થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ