બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર
Bijal Vyas
Last Updated: 02:47 PM, 17 August 2023
Guruwar Upay: સનાતન ધર્મમાં દરેક વાર કોઇને કોઇ દેવી-દેવતાને સમર્પિત કરવામાં આવ્યો છે. તેમાં ગુરુવારનો દિવસ ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભગવાન શ્રી હરિ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી તમારી પર તેઓની વિશેષ કૃપા બની રહે છે. જ્યોતિષ અનુસાર, કુંડળીમાં ગુરુને મજબૂત કરવા માટે આ દિવસે દેવગુરુ બૃહસ્પતિની ઉપાસના કરવામાં આવે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ગુરુવારના દિવસે જો તિજોરી આ વસ્તુઓ મૂકવામાં આવે તો ધનની કમી થતી નથી. જો તમે આર્થિક સમસ્યાઓમાંથી પસાર થઇ રહ્યો હોય તો તમે તિજોરીમાં આ વસ્તુઓ જરુર રાખો.
1. નારિયેળઃ
ગુરુવારના દિવસે શિવલિંગ પર નારિયેળ અર્પિત કરીને તેને ઘરે લઇ જાઓ અને તેને તિજોરીમાં રાખી લો. આમ કરવાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે.
2. તુલસી પાન અને પીળા ફૂલ:
શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીને તુલસી અને પીળા ફૂલો અર્પિત કરો. ત્યાર બાદ તે તુલસી અને પીળા ફૂલોને તિજોરીમાં મૂકી દો. આમ કરવાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે.
3. સોપારીઃ
ગુરુવારના દિવસે સોપારી પર ચંદનનું તિલક લગાવીને તિજોરીમાં રાખી લો. તેનાથી ઘરમાં ધનનું આગમન બનેલુ રહે છે.
4. લાલ વસ્ત્રઃ
ગુરુવારના દિવસે પૂજામાં કળશની નીચે લાલ વસ્ત્ર પાથરીને પૂજા કરો. ત્યાર બાદ લાલ કપડાને તિજોરીમાં પાથરી લો તેનાથી ઘરમાં ધનની વૃદ્ધિ થશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
આયુષ્યમાન ભવ / વૈજ્ઞાનિકોની સોનેરી સલાહ: 100 વર્ષ જીવવું હોય તો દરરોજ સવારે ઉઠી કરો આ 2 કામ
Workplace Health Tips