બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / ગુજરાત / ભાવનગર / Three people including a mother and two daughters died in Adhewada village near Bhavnagar
Kishor
Last Updated: 09:25 PM, 27 October 2023
ભાવનગર નજીકના અધેવાડા ગામે હચમચાવી નાખતી ઘટના સામે આવી છે જેમાં માતા અને બે પુત્રી સહિત ત્રણના કમકમાટીભર્યા મોત નિપજતા સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ છે. આકસ્માતે મોતના આ કેંસની વિગત એવી છે કે અકસ્માતે પુત્રીઓ પાણી ભરેલા ટાંકામાં પડી ગઈ હતી.જે અંગે જાણ થતાની સાથે જ માતા ક્ષણભરનો વિલંબ કર્યા વગર બચાવવા પડી હતી.
ફરજના પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા
જોકે જહેમત કામ ન આવતા બને દીકરીઓ સાથે માતાનું પણ ડુબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. બીજી બાજુ ઘટનાના સમાચાર વાયુ વેગે પ્રસરી જતા સ્થાનિક લોકો દોડી ગયા હતા. જ્યા ત્રણેયને બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડતા ફરજના પરના ડોક્ટરે માતા પુત્રીઓને મૃત જાહેર કરી હતી. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં કાળો કલ્પાંત ફેલાયો છે. બીજી બાજુ એક જ પરિવારમાં એકી સાથે ત્રણ ત્રણ મોત નિપજતા હાલ ગામ શોકના સાગરમાં ડૂબયું છે.
સ્થાનિક લોકોએ બહાર કાઢી ત્રણેને હોસ્પિટલ ખસેડયા હતા
બીજી બાજુ મોતની આ ઘટના રહસ્યાના તાણાવાળા સર્જતી હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે. કારણ કે આ કિસ્સાને આઠથી દસ કલાક જેટલો સમય વિતવા છતાં સ્થાનિક પોલીસને જાણ કરાઈ ન હતી. મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા હતા. છતાં પણ પોલીસ અજાણ હોવાથી હાલ આ મામલે ચર્ચા ચાલી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ