બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ધર્મ / those people who are facing financial crisis should follow these tips

ટિપ્સ / આર્થિક તંગીથી છો પરેશાન? તો ચિંતા ન કરો, આજથી ફૉલો કરો આ 3 ઉપાય, લક્ષ્મીજી ભરી દેશે ધનના ભંડાર

Arohi

Last Updated: 01:36 PM, 11 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chanakya Niti: ઘણા લોકો એવા હોય છે જેમને આર્થિક તંગી પીછો નથી છોડતી. પૈસા કમાવવા છતાં તેમને હંમેશા પૈસાની ખેંચ રહે છે. એવામાં આર્થિક તંગીથી છુટકારો મેળવવા માટે આ ત્રણ ઉપાય જરૂર કરો. માતા લક્ષ્મી તમારી મુશ્કેલીઓ દૂર કરી દેશે.

  • આર્થિક તંગીથી છો પરેશાન? 
  • આ ઉપાય કરશે તમારી મદદ
  • માતા લક્ષ્મી મુશ્કેલીઓ કરશે દૂર 

દરેક લોકો ઈચ્છે છે કે તેમની પાસે પૈસા હોય જેથી તે પોતાના માટે દરેક પ્રકારની સુખ-સુવિધાઓ ખરીદી શકે. પરંતુ ઘણી વખત ખૂબ આવક હોવા છતાં લોકો પાસે પૈસા નથી ટકતા. 

જો તમારી સાથે પણ આવું જ થાય છે તો તમે ચાણક્ય નીતિમાં લખેલી વાતોનું પાલન કરી પોતાની ધન સંબંધી મુશ્કેલીઓ દૂર કરી શકો છો. ચાણક્યએ ઘણા એવા કામો વિશે જણાવ્યું છે જેને કરવાથી જાતકના ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે છે. 

વિચાર્યા વગર ખર્ચ કરવો 
પૈસા આપણી જરૂરીયાત પુરી કરવા માટે હોય છે પરંતુ ઘણી વખત જાણતા હોવા છતાં આપણે બિનજરૂરી વસ્તુઓ પર નકામા ખર્ચ કરીએ છીએ. ચાણક્ય નીતિમાં જણાવવામાં આવ્યું છે કે જે લોકો સમજ્યા વિચાર્યા વગર ધન ખર્ચ કરે છે તે હંમેશા આર્થિક તંગીનો સામનો કરે છે. 

યોગ્ય રીતે કરો ધનનો ઉપયોગ 
સંકટ સમયે ધનને જ વ્યક્તિનો સૌથી સારો મિત્ર જણાવવામાં આવ્યો છે. માટે ધનનો ઉપયોગ યોગ્ય રીતે કરો અને યોગ્ય જગ્યા પર કરો. 

ધન નહીં છોડે સાથ 
જે લોકો ધનની બચત કરે છે અને તેનો ઉપયોગ યોગ્ય પરિસ્થિતિમાં જ કરે છે ધન ક્યારેય તેમનો સાથ નથી છોડતું. 

ખોટા કામમાં પૈસા ન લગાવો 
કોઈ પણ વ્યક્તિએ ક્યારેય પણ ખોટા કામમાં પોતાના ધનનો ઉપયોગ ન કરવો જોઈએ. જુગાર કે કોઈ પણ ખોટા કામમાં પૈસા લગાવવાથી ધન હાની થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ