બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Arohi
Last Updated: 01:36 PM, 11 August 2023
દરેક લોકો ઈચ્છે છે કે તેમની પાસે પૈસા હોય જેથી તે પોતાના માટે દરેક પ્રકારની સુખ-સુવિધાઓ ખરીદી શકે. પરંતુ ઘણી વખત ખૂબ આવક હોવા છતાં લોકો પાસે પૈસા નથી ટકતા.
જો તમારી સાથે પણ આવું જ થાય છે તો તમે ચાણક્ય નીતિમાં લખેલી વાતોનું પાલન કરી પોતાની ધન સંબંધી મુશ્કેલીઓ દૂર કરી શકો છો. ચાણક્યએ ઘણા એવા કામો વિશે જણાવ્યું છે જેને કરવાથી જાતકના ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે છે.
વિચાર્યા વગર ખર્ચ કરવો
પૈસા આપણી જરૂરીયાત પુરી કરવા માટે હોય છે પરંતુ ઘણી વખત જાણતા હોવા છતાં આપણે બિનજરૂરી વસ્તુઓ પર નકામા ખર્ચ કરીએ છીએ. ચાણક્ય નીતિમાં જણાવવામાં આવ્યું છે કે જે લોકો સમજ્યા વિચાર્યા વગર ધન ખર્ચ કરે છે તે હંમેશા આર્થિક તંગીનો સામનો કરે છે.
યોગ્ય રીતે કરો ધનનો ઉપયોગ
સંકટ સમયે ધનને જ વ્યક્તિનો સૌથી સારો મિત્ર જણાવવામાં આવ્યો છે. માટે ધનનો ઉપયોગ યોગ્ય રીતે કરો અને યોગ્ય જગ્યા પર કરો.
ધન નહીં છોડે સાથ
જે લોકો ધનની બચત કરે છે અને તેનો ઉપયોગ યોગ્ય પરિસ્થિતિમાં જ કરે છે ધન ક્યારેય તેમનો સાથ નથી છોડતું.
ખોટા કામમાં પૈસા ન લગાવો
કોઈ પણ વ્યક્તિએ ક્યારેય પણ ખોટા કામમાં પોતાના ધનનો ઉપયોગ ન કરવો જોઈએ. જુગાર કે કોઈ પણ ખોટા કામમાં પૈસા લગાવવાથી ધન હાની થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ