બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / thiruvananthapuram brain eating amoeba killed 15 years old boy
Manisha Jogi
Last Updated: 12:00 PM, 9 July 2023
કેરળના અલપ્પુઝામાં બ્રેઈન ઈન્ફેક્શનના કારણે 15 વર્ષીય કિશોરનું મોત થયું છે. દૂષિત પાણીમાં રહેતા એક અમીબાને કારણે તેનું મોત થયું હોવાનું કહેવામાં આવે છે. આ અમીબા નાકથી મૃતકના બ્રેઈન સુધી પહોંચી ગયો હતો. આરોગ્ય અધિકારીઓએ દૂષિત પાણીમાં નહાવાની ના પાડી છે. રાજ્યના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે આ અંગે જાણકારી આપી છે. અલપ્પુઝાના પનાવલ્લીમાં રહેતા 15 વર્ષીય કિશોરને ‘પ્રાઈમરી અમીબિક મેનિંગોએન્સેફલાઈટિસ (PAM)’ ઈન્ફેક્શન હતું.
આ કેસને ધ્યાનમાં રાખીને આરોગ્ય અધિકારીઓએ દૂષિત પાણીમાં નહાવાની ના પાડી છે. આ કિશોરના મોતની પુષ્ટી કરવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં અગાઉ પણ આ પ્રકારના પાંચ કેસ સામે આવી ચૂક્યા છે.
વર્ષ 2016માં સૌથી પહેલો કેસ નોંધાયો હતો જે, તિરુવનંતપુરમમાં અલપ્પુઝાના તિરુમલા વોર્ડમાંથી સામે આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, વર્ષ 2019 અને વર્ષ 2020માં મલપ્પુરમમાં બે કેસ સામે આવ્યા હતા. વર્ષ 2020માં કોઝિકોડમાં એક કેસ નોંધાયો હતો તથા વર્ષ 2022માં ત્રિશૂરમાં એક કેસ સામે આવ્યો હતો.
આ બિમારીમાં મુખ્યરૂપે તાવ આવે છે, માથાનો દુખાવો અને ઉલ્ટી થાય છે. આ બિમારીથી સંક્રમિત તમામ દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે. આ ઈન્ફેક્શનના કારણે મૃત્યુ થવાનો દર 100 ટકા છે. એક જગ્યાએ સ્થિર પાણીમાં મુક્ત અને જીવિત અમીબાને કારણે આ ઈન્ફેક્શન થાય છે.
આરોગ્ય નિષ્ણાંતો અનુસાર મુક્ત અને જીવિત, પરજીવી અમીબા બેક્ટેરિયા નાકમાંથી શરીરમાં પ્રવેશ કરે છે અને મનુષ્યના બ્રેઈનને ઈન્ફેક્ટેડ કરે છે. આ એક ગંભીર બિમારી છે. જેને ધ્યાનમાં રાખીને દૂષિત પાણીમાં નહાવાની ના પાડવામાં આવી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir