બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / The water crisis deepened in the state The water level of Sardar Sarovar has dropped to 51%
ParthB
Last Updated: 08:15 AM, 22 May 2022
રાજ્યમાં ઉનાળાની શરુઆત થતા જ ડેમ અને જળાશ તળિયા ઝાટક થયા છે. પરિણામે રાજ્યમાં આગામી સમયમાં પીવાના પાણીની અછત સર્જાય તેવી શક્યતાઓ વર્તાઇ છે. જ્યારે વાત કરીએ તો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 51 ટકા કરતા પણ ઓછું પાણી રહેવા પામ્યું છે. એટલે કે હજી તો ઉનાળાના આખા બે મહિના બાકી છે ત્યાં જ અત્યારથી ડેમના તળિયા દેખાવા લાગ્યા છે.
ગુજરાતમાં જળસંકટ ઘેરું બન્યું
ગુજરાતમાં ઉનાળો હજુ અંતિમ તબક્કામાં છે અને ચોમાસાના આગમન માટે હજુ ત્રણ સપ્તાહથી વધુ સમયની રાહ જોવી પડી શકે છે. જોકે, આ અગાઉ ગુજરાતને માથે જળસંકટ ઘેરાયું છે. ગુજરાતના જળાશયોમાં હાલમાં માત્ર 44.91% જળસ્તર છે. જેમાં ઉત્તર ગુજરાતમાં માત્ર 13.19% જ્યારે કચ્છમાં માત્ર 15.36% જ જળસ્તર રહ્યું છે. બીજી તરફ રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 51 ટકા કરતા પણ ઓછુ પાણી રહેતા આગામી દિવસોમાં પીવાના પાણીની અછત સર્જાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. આમ ઘટતા જળસ્તરથી ચિંતાના વાદળો ઘેરાયા છે.
સરદાર સરોવરનું જળસ્તર ઘટીને 51 % થયું
આમ ગુજરાતમાં જળસંકટ ઘેરું બનતા, ઉત્તર ગુજરાત અને કચ્છમાં જળસંગ્રહમાં ઘટાડો થયો છે. જ્યારે બીજી તરફ સરદાર સરોવરનું જળસ્તર ઘટીને 51 % થવા પામ્યું છે. ઉત્તર ગુજરાતમાં 15 જળાશયોમાં 13.19 % , મધ્ય ગુજરાતમાં 17 જળાશયોમાં 38.95 % , દક્ષિણ ગુજરાતમાં 13 જળાશયોમાં 52.06 %, કચ્છના 20 જળાશયોમાં 15.36 % ,જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 30.03 ટકા પાણી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir