બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The road from Ambaji to Gabbar will be given a new look
Kiran
Last Updated: 05:23 PM, 2 November 2021
ભારતમાં ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર 51 શક્તિ પીઠો પૈકીનું એક છે, ત્યારે અંબાજીથી ગબ્બર જવાના માર્ગનું તેમજ વર્ષો જૂના પગથીયાઓનું પણ નવિનીકરણ કરવામાં આવશે.
અંબાજીથી ગબ્બરના માર્ગને નવું સ્વરૂપ અપાશે
કેન્દ્ર પ્રવાસન વિભાગની પ્રસાદ યોજના અંતરર્ગત અંબાજી મંદિરાના આ પગથીયાનું પુન: નિર્માણ રૂપિાય 15 કરોડના ખર્ચે થનાર છે, એટલું જ નહીં 30 કરોડ જેટલી રકમથી નવીન ભોજનાલય પણ તૈયાર કરવામાં આવશે, આમ પ્રવાસન વિભાગની આ યોજનામાંથઈ કુલ 44 કરોડનો ખર્ચ કરવામાં આવશે અને અંબાજી મંદિરને નવુ સ્વરૂપ આપવામાં આવશે.
અંબાજીથી ગબ્બર જવાના માર્ગને નવુ સ્વરૂપ અપાશે
અંબાજી મંદિર 51 શક્તિ પીઠો પૈકીનું એક છે. અંબાજી માતા મંદિર ભારતના મુખ્ય પીઠ છે. અંબાજી પાલનપુરથી આશરે 65 કિલોમીટર દૂર માઉન્ટ આબુથી 45 કિલોમીટર અને અબુ રોડથી 20 કિલોમીટર અને અમદાવાદથી 185 કિ.મી. ગુજરાત અને રાજસ્થાન સરહદની નજીક આવેલું છે. અંબાજી માતાનું મૂળ સીટ નગરમાં ગબ્બર પર્વતમાળા પર આવેલું છે. જ્યાં મોટી સંખ્યામાં ભક્તો ખાસ કરીને પૂર્ણિમાના દિવસોમાં મંદિરની મુલાકાત માટે આવતા હોય છે,
પ્રવાસન વિભાગની યોજનામાં કુલ 45 કરોડના ખર્ચે નિર્માણ
અંબાજીમાં ભાદરવી પૂર્ણિમાના દિવસે અહી મોટો મેળા યોજાય છે સમગ્ર દેશમાં લોકો દર વર્ષે સપ્ટેમ્બરમાં પૂજા માટે આવે છે. સમગ્ર અંબાજી શહેરને પ્રગટાવવામાં આવે છે કારણ કે રાષ્ટ્રને દિવાળીના ઉત્સવનો સમય ઉજવવામાં આવે છે. ત્યારે હવે અંબાજી મંદિરનું નવીનિકરણ હાથ ધરવામાં આવનાર છે, જ્યાં ગબ્બર જવાના માર્ગ, પગથીયા તેમજ નવીન ભોજનાલય સહિતની વિવિધ નીવનિકરણના કામો હાથ ધરાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir