બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અમદાવાદ / The government in the HC said Chamunda Mandir is the landing point of the rope-way in the government reser
Vishal Khamar
Last Updated: 11:19 PM, 3 April 2023
ચોટીલામાં ચામુંડા મંદિર રોપ-વે મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટમાં મંદિર ટ્રસ્ટ, સરકાર અને પ્રમોટર્સની દલીલો કરી હતી. સરકાર વતી એડવોકેટ જનરલે કોર્ટમાં કરી દલીલો કરી હતી. ત્યારે એડવોકેટ જનરલે દલીલ કરતા કહ્યું હતું કે, રોપ-વે માટે ટ્રસ્ટની જમીનનો ઉપયોગ નહીં કરાય. તેમજ રોપ-વેનો લેન્ડિંગ પોઈન્ટ ગવર્મેન્ટ રિઝર્વ ફોરેસ્ટમાં છે. રોપ-વેના ઉપયોગ માટે રૂપિયા 1૦૦ અને 130 નો ચાર્જ નક્કી કરાયો છે. ત્યારે બીજી તરફ મંદિર ટ્રસ્ટે ટેન્ડરિંગ પ્રક્રિયા અને ટેકનોલોજી સામે સામે સવાલો ઉઠાવ્યા હતા. જેમાં એક ઈલેક્ટ્રિકલ એન્જિનિયર સિવાય કોઈ પાસે રોપ-વેનો અનુભવ નથી. બિનઅનુભવી લોકોને રોપ-વે નો કોન્ટ્રાક્ટ અપાયો છે. ત્યારે હાઈકોર્ટે તમામ પક્ષકારોની દલીલ સાંભળી ચુકાદો અનામત રાખ્યો હતો.
પદયાત્રીઓને અગવડતા ન રહે તેનું સેવાભાવી ધ્યાન રાખી રહ્યા છે
હાલમાં સુરેન્દ્રનગરના માર્ગો પર પદયાત્રીઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પો ખોલીને પ્રાણ પાથરતા ઝાલાવાડ વાસીઓ. ચોટીલા માં ચામુંડા માતાજીના દર્શને હજારો પદ યાત્રીઓ જઈ રહ્યા છે. ગુજરાત ભર માંથી ચોટીલા જવા નીકળેલા પદ યાત્રીઓ માટે સેવા કેમ્પોમાં નાસ્તા પાણી ભોજન સહીત મેડિકલ સુવિધા સહીત કેમ્પો યાત્રાળુઓથી ધમધમી ઉઠ્યા. ચોટીલા ડુંગરે માતા ચામુંડા ના બેસણા પદયાત્રીકોની સેવામા અનેક લોકોએ જોડાયા. પદયાત્રીઓ ને કોઈ પણ પ્રકારની અગવડતા ન રહે તેનું સેવાભાવીઓ ધ્યાન રાખી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir