બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Ronak
Last Updated: 02:00 PM, 6 October 2021
અમદાવાદમાં હવે વેક્સિનેશનને લઈને કોર્પોરેશન દિવસેને દિવસે વધું સક્રિય બની રહ્યું છે. વેક્સિનેશન માટે હવે કોર્પોરેશન દ્વારા ડોર ટુ ડોર પ્રચાર પણ કરવામાં આવી રહ્યા છે. જેથી કોરોના સંક્રમણથી રાહત મળી રહે. આપને જણાવી દઈએ કે નવરાત્રી આવી રહી છે. ત્યારે આવા સમયે કોર્પોરેશને વેક્સિનેશનની પ્રક્રિયાને વધું વેગ આપ્યો છે.
AMCના સ્ટેન્ડિંગ ચેરમેન કરી રહ્યા છે ડોર ટુ ડોર પ્રચાર
વેક્સિનેશનન જવાબદારી કોર્પોરેટરને પણ સોપવામાં આવી છે. જેથી તેઓ પણ આ પ્રક્રિયામાં જોડાઈને તેને વેગ આપી રહ્યા છે. આ સિવાય AMCના સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટ પણ વેક્સિનેશનને લઈને ડોર ટું ડોર પ્રચાર કરી રહ્યા છે. જેથી કોઈ પણ વ્યક્તિ વેક્સિન વગર ન રહે અને કોરોના સામે રક્ષણ મલી રહે.
શહેરમાં 90 ટકાથી વધુ લોકોનું રસીકરણ થયું
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે કહ્યું કે શેહરમાં 90 ટકા કરતા પણ વધારે અત્યાર સુદીમાં રસીકરણ થઈ ચુક્યું છે. સાથેજ તેમણે કહ્યું કે તહેવારો નજીક આવી રહ્યા છે. જેથી નાગરીકોને કોરોના સંક્રમણથી બચાવા માટે તંત્ર દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાથેજ તમામ ખાનગી એકમોને પણ વેક્સિનેશન સર્ટી તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
ઓક્ટોબરમાં વેક્સિનેશનની ગતી વધારવામાં આવી
ઉલ્લેખનીય છે કે ઓક્ટોમ્બરમાં ડોર ટુ ડોર વેક્સિનેશન શરૂ કર્યા પછી 1 ઓક્ટોબરે 31,122 લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું, 2 ઓક્ટોબરે 26,557 લોકોનું, 3 ઓક્ટોબરે 19,588 લોકોનું, 4 ઓક્ટોબરે 44,866 લોકોનું અને 5 ઓક્ટોબરના રોજ 39,901 લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. જે અન્ય શહેરોની સરખામણીએ સૌથી વધારે છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir