બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / ગુજરાત / Extra / teachers-do-not-study-the-students-escape-the-wall-in-chhota-udepur

NULL / શિક્ષકો અભ્યાસ ન કરાવતા વિદ્યાર્થીનીઓ દિવાલ કુદી પલાયન

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

છોટાઉદેપુરઃ આદિવાસી વિસ્તારમાં શિક્ષણની કથળી ગયેલી સ્થિતિ હોવાનું સામે આવ્યું છે. જયાં છોટાઉદેપુર જિલ્લાના કવાંટની ગોજારીયા મોડલ સ્કુલમાં શિક્ષકોએ લાલિયાવાડી કરી છે. શિક્ષકો દીકરીઓને અભ્યાસ ન કરાવતા દીકરીઓ સ્કુલનો કોટ કુદી પલાયન થઇ ગઇ હતી. કોટ કુદતાં દીકરીઓને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. વાલીઓએ લેખિતમાં જાણવા જોગ ફરિયાદ પણ આપી હતી. ધોરણ-8ની 178થી વધુ દીકરીઓ કન્યાશાળા છોડી ઘરે ભાગી ગઇ હતી. 

ઉલ્લેખનીય છે કે વાલીઓએ સ્કુલમાં પ્રાયોજના વહીવટદાર કચેરીના અધિકારીઓને શિક્ષણ બાબતની રજૂઆત કરી હતી.વાલીઓ રજૂઆત માટે વહીવટદાર કચેરીના અધિકારીના ગાડી પાછળ દોડયા હતા. અનેકવાર રજૂઆત છતાં નિરાકરણ ન આવતા દીકરીઓએ આ પગલુ ભરવા મજબુર બની હતી.

વાલીઓએ જણાવ્યું હતું કે શિક્ષકો બરાબર ભણાવતા નથી. અમે શિક્ષકો સાથે કન્યાશાળામાં બેઠક કરી હતી. નિરાકારણ ન આવતા દીકરીઓ મજબુર બની હતી. ત્યારે અહી અનેક સવાલ ઉભા થાય છે. આ છે ગતિશીલ ગુજરાતનું શિક્ષણ. એક મહિલા આચાર્ય હોવા છતાં દીકરીઓને અભ્યાસ મળ્યો નહી.

શું આવી રીતે આપણા ગુજરાતની દીકરીઓ ભણશે. તગડા પગાર લેતા શિક્ષકો દ્વારા કેમ દાંડાઇ કરાઇ. DEOએ કન્યાશાળાની કેમ મુલાકાત ન લીધી. શિક્ષકો કેમ દીકરીઓને ભણાવતા નહતા. વાલીઓની રજૂઆત છતાં શિક્ષકો સામે કેમ ન લેવાયા પગલા.. શું હવે શિક્ષણમંત્રી દ્વારા કન્યાશાળા સામે લેવાશે પગલા. દરેક પ્રકારના સવાલ કન્યાશાળા સામે ઉભા થઇ રહ્યા છે. 

શું છે મામલો ?
  • કવાંટના ગોજારીયા મોડસ સ્કૂલની ઘટના 
  • અલ્પ સાક્ષરતા કન્યાશાળામાંથી વિદ્યાર્થિનીઓ પલાયન  
  • 178 વિદ્યાર્થિનીઓ પલાયન થઇ  
  • 21મીએ ધોરણ-8ની 60 વિદ્યાર્થિનીઓો ઘરે જતી રહી  
  • શિક્ષકો અભ્યાસ ન કરાવતા હોવાનો આક્ષેપ  
  • વિદ્યાર્થિનીઓએ  અભ્યાસ પડતો મુકયો 
  • શિક્ષણાધિકારીઓને અનેકવાર કરી રજૂઆત  
  • કોઇ પગલા ન લેવાતા દિકરીઓએ કન્યાશાળા છોડી  
  • સમગ્ર મામલે આચાર્ય ધર્મિષ્ઠાબેનનો સ્વબચાવ  
  • વિદ્યાર્થીનીઓને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાઇ 
  • સ્કૂલનો કોટ કુદી પલાયન થતાં વિદ્યાર્થિનીઓને ઇજા પહોંચી  

વાલીઓ શું કહે છે ?
  • અધિકારીઓને શિક્ષણ બાબતે અનેકવાર કરી રજૂઆત 
  • રજૂઆતનો ઉકેલ ન આવતા વિદ્યાર્થિનીઓ બની મજબૂર 
  • કન્યા પ્રાયોજનના વહીવટદાર અધિકારીએ ન લીધા કોઇ પગલા 
  • વહીવટદાર કચેરીના અધિકારીના ગાડી પાછળ દોડી 
  • વાલીઓએ લેખિતમાં જાણવાજોગ આપી ફરિયાદ 
  • "શિક્ષકો બરાબર અભ્યાસ નથી કરાવતા" 
  • "અમે કચેરીના શિક્ષકો સાથે કરી હતી બેઠક" 
  • "શિક્ષકોએ ન લીધા પગલા" 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ