બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / સુરત / Surat sleeping children woken killed by students Prachars office Vaal School already done
Kishor
Last Updated: 10:06 PM, 17 December 2022
ગઈકાલે અરવલ્લીમાં ચાલુ કલાસે વિદ્યાર્થીએ ચોકલેટ ખાતા માથાફરેલ શિક્ષકે વિદ્યાર્થીને બેફામ માર માર્યો હતો. ત્યારબાદ આજે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સુરતમાં ઊંઘ ખરાબ થતાં શિક્ષકે વિદ્યાર્થીઓને લમધારી નાખ્યો હોવાનું સામે આવતા સનસનાટી મચી જવા પામી છે. બીજી તરફ વાલીઓમાં આક્રોશનો જ્વાળા ભભૂક્યો છે.
અનિલ ચૌધરીએ 5 વિદ્યાર્થીને માર માર્યો
સુરતની આ ઘટનાની જાણવા મળતી વિગત અનુસાર વરાછાની 349 નંબરની શાળાનો શિક્ષક અનિલ ચૌધરી હેવાન બન્યો હતો. અનિલ ચૌધરી આચાર્યની ઓફિસમાં ઊંઘતા હતા. આ દરમિયાન વિદ્યાર્થીઓએ અનિલ ચૌધરીને ઉઠાડતા સાહેબ બગડ્યા હતા અને પિત્તો ગુમાવી બેઠેલા દયાહીન અનિલ ચૌધરીએ 5 વિદ્યાર્થીને માર માર્યો હતો. જેને પગલે દેકારો બોલી ગયો હતો. બીજી બાજુ વાલીઓ સ્કૂલે દોડી જતા શિક્ષક પરિસ્થિતિ પારખી રફુચક્કર થઇ ગયો હતો.જોકે આ મામલે ઘટનાની જાણ થતાં સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક અનિલ ચૌધરીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
ગઈકાલે અરવલ્લીમાં શિક્ષક બન્યો હતો શેતાન
ઉલ્લેખનીય છે કે ગઈકાલે અરવલ્લીમાં શિક્ષક સેતાન બન્યો હોવાનો કિસ્સો સામે આવ્યો હતો.જેમાં વિદ્યાર્થીએ ચોકલેટ ખાતા માથાફરેલ શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો. આથી વિદ્યાર્થીને સારવાર અર્થે ખસેડવાની નોબત આવી હતી. ભિલોડાના વેજપુરમાં શિક્ષકે લાકડી વડે ધોરણ 11 ના વિદ્યાર્થીને લોબી અને રૂમમાં ઢોરમાર માર્યો હતો. ત્યારબાદ આજે વધુ એક ઘટના સામે આવતા શિક્ષણ જગતમાં ચકચાર મચી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir