બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Dinesh
Last Updated: 06:37 PM, 10 March 2024
સુરતમાં મહિલા પતિથી છૂટછેડા લેવા મામલે વકીલના હવસનો શિકાર બની છે. એક મહિલા તેના પતિથી છૂટાછેડા ઈચ્છતી હતી, જેના કારણે તે મહિલાએ વકીલ આસ્તિક છાયાણીનું સંપર્ક કર્યો હતો. જો કે, આ નરાધમે વકીલ મહિલા પર દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
છૂટાછેડા લેવા ઈચ્છતી મહિલા પર વકીલે આચર્યુ દુષ્કર્મ
હવસખોર વકીલે પતિ સાથે છૂટાછેડા કરાવી આપવાની લાલચ આપી મહિલા પર અનેક વાર દુષ્કર્મ આચર્યું હતું. અત્રે જણાવીએ કે, 4 મહિના અગાઉ જ પરિણીતાના લગ્ન થયા હતા. પરિણીતાએ પતિ સાથેની વાતચીતમાં સમગ્ર હકિકત જણાવી હતી. પોલીસે વકીલ આસ્તિક છાયાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વાંચવા જેવું: 'ગૂગલ મને ખાવાની ના પાડે છે, કહે છે મરી જા', અને યુવતીએ કરી લીધો આપઘાત, સુરતનો વિચિત્ર બનાવ
4 મહિના અગાઉ જ પરિણીતાના થયા હતા લગ્ન
લગ્નના માત્ર ચાર મહિનામાં જ પતિ સાથે કટરાગ થતા છુટાછેડા લેવા ઈચ્છતી પરણીતા પર વકીલ દુષ્કર્મ આચર્યું હતું. પરણીતાના લગ્નના 4 મહિના બાદ તે છૂટાછેડા લેવા ઈચ્છતી હતી. પતિ-પત્ની વચ્ચે ખટરાગ થતાં પત્ની ફરિયાદ કરવા પુર્ણા પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં તેની ઓળખાણ વકીલ આસ્તિક છાયાણી સાથે થઈ હતી. ત્યારબાગદ વકીલે છાયાણીએ પરણીતાને કામરેજના કુરસદ ગામના એક ફાર્મ હાઉસમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો સામે આવી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army