બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / supari or betel nut benefits for health issue
Bijal Vyas
Last Updated: 12:31 AM, 17 March 2023
સોપારીનું નામ સાંભળતા જ મોટાભાગના લોકો ગુટખા, તમાકુ પાન યાદ આવે છે કારણ કે સોપારી એક ફળ છે. આ ફળમાં ફ્લેવોનોઈડ્સ, આલ્કલોઈડ્સ, ગ્લુકોસાઈડ્સ, આઈસોપ્રેનોઈડ્સ, એમિનો એસિડ્સ અને યુજેનોલ જેવા વિશેષ તત્વો રહેલા છે. આ શરીર માટે કેટલાક જરુરી એન્ટીઑકિસડન્ટ રુપે કામ કરે છે અને ઘણી બીમારીઓને રોકવામાં મદદ કરે છે. પરંતુ ઉનાળામાં, સોપારી ખાવાના ખાસ ફાયદા છે કારણ કે આ સિઝનમાં થતી અનેક બીમારીઓથી સોપારી બચાવી શકે છે. તો, આવો જાણીએ કે સોપારીના સેવનથી ક્યા લાભ થઇ શકે છે?
પેશાબમાં થતા બળતરામાં આપે છે રાહત
સોપારીની તાસિર ઠંડી માનવામાં આવે છે. બીજું કે તે ડાયયૂરેટિક રીતે કામ કરે છે. આવી સ્થિતિમાં, પહેલા તે બળતરાને શાંત કરે છે અને પેશાબની માત્રામાં વધારો કરે છે. આનાથી પેશાબમાં બળતરા થવાની સમસ્યા ઓછી થાય છે અને તમે UTIની સમસ્યામાં પણ રાહત અનુભશો.
મોંઢામાં ચાંદા કરે છે દૂર
મોંમાં ચાંદા પર પર જો સોપારીનું સેવન કરવાના એનક ફાયદા છે. હકીકતમાં સોપારીનું પાણી પીવાથી પેટમાં વધેલુ એસિડિક પીએચ ઓછુ થાય છે. તે સાથે જ આ પાણી વધેલા પિત્તની સમસ્યાને કંટ્રોલ કરવામાં મદદ કરે છે, જેનાથી મોંમાં પડેલા ચાંદા ઓછા થાય છે.
સંધિવામાં રાહત
સંધિવાની બીમારીમાં પણ સોપારીનું સેવન કરવાથી અનેક ફાયદા થાય છે. આ દર્દ નિવારકની જેમ કામ કરે છે. સંધિવાના દુખાવો ઓછો કરવામાં કારગર છે. તે સાથે શરીરમાં ટોક્સિન ઓછુ કરે છે અને હાડકાઓ સાથે જોડાયેલી સમસ્યાઓ ઘટાડવામાં મદદ કરે છે.
પાઇલ્સમાં ફાયદાકારક
સોપારીનું પાણી પીવાથી પાઇલ્સમાં ફાયદો થઇ શકે છે. આ બોવેલ મૂવમેન્ટ અને મેટાબોલિઝ્મને ઝડપી બનાવામાં મદદ કરે છે. તે સાથે કબજિયાતની સમસ્યાને ઘટાડવામાં મદદ કરે છે. આ રીતે પાઇલ્સની સમસ્યામાં મળ ત્યાગ અને મળ માર્ગમાં આવેલા સોજાને ઓછો કરવામાં મદદ કરે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir