બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અમદાવાદ / study don't respect your parents useless Governor Devvratanis attack on students
Kishor
Last Updated: 05:13 PM, 5 January 2023
આજે ગુજરાત યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 167 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં 2 વિદ્યાર્થિનીને 8 ગોલ્ડ મેડલ અને એક વિદ્યાર્થિનીએ 10 ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. જેમાં રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના જોડાયા હતા.તેઓએ યુવાનોને ટકોર કરતા કહ્યું કે, વિદ્યાર્થીઓએ નૈતિક મુલ્યોને ભૂલવા જોઈએ નહીં.
167 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા
ગુજરાત યુનવર્સિટીના પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીનીઓનો દબદબો જોવા મળ્યો હતો. કુલ 167 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ યુવાનોને ટકોર કરી કે આજે જ્યાં ભણેલા હોય છે ત્યાં વધારે વૃદ્ધાશ્રમ જોવા મળી રહ્યા છે અને જ્યાં ભણેલા હોય છે ત્યાં વૃદ્ધાશ્રમની પરિસ્થિતિ ઉભી નથી થતી. જેથી ભણ્યા બાદ નૈતિક મુલ્યો ને ભુલવા ન જોઈએ.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ ગુજરાતીઓના વખાણ કર્યા
વધુમાં સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને કેટલીક મહત્વપૂર્ણ બાબતો પણ કહી. તેમને કહ્યું કે ધર્મ નો મતલબ ધર્મ ની વ્યાખ્યા આજે બદલાઈ છે પરંતુ માનવતા આપડો ધર્મ છે માણસાઈ છે, ધર્મ અપનાવીએ કે ક્યાય દ્વેષ કે આતંકવાદ ન રહે ! જીવનમાં ગમે તેટલું ભણે પરંતુ ગુરુજનો માતા પિતા અને મોટાનું આદર ન કરે તો તે ભણવાનું મતલબ નથી રહેતો.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ ગુજરાતીઓના વખાણ કર્યા હતા. જેમાં વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં નિવેદન આપ્યું હતું કે ગુજરાતીઓને સલામ કે તેઓ પોતાના અને પારકાનો ફરક સમજે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir