બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / story char dham uttarakhand weather forecast alert kedarnath registration
Manisha Jogi
Last Updated: 02:17 PM, 15 May 2023
ઉત્તરાખંડની ચાર ધામ યાત્રા શરૂ થતા ભક્તોની ભારે ભીડ દર્શન કરવા પહોંચી રહી છે. IMDએ ઉત્તરાખંડમાં વરસાદ અને બરફવર્ષા અંગે એલર્ટ જાહેર કર્યું છે. સરકાર તરફથી તીર્થ યાત્રીકોને ચાર ધામ યાત્રા રૂટ પર સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે.
કેદારનાથ ધામમાં 14 મેના રોજ બરફવર્ષા થઈ હતી. બરફવર્ષા પછી ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, દિલ્હી NCR સહિત દેશના દેશના અનેક રાજ્યોમાંથી જતા યાત્રીકોએ ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં સહાયતા નંબર પર સંપર્ક કરવો. હવામાન વિભાગ અનુસાર પ્રદેશના પહાડી જિલ્લાઓમાં 17 મે સુધી વરસાદ થશે. 17 મે સુધી ચમોલી, ઉત્તરકાશી, બાગેશ્વર, રૂદ્રપ્રયાગ અને પિથોરાગઢ સહિત અન્ય જિલ્લામાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
મેદાની વિસ્તારોમાં વાતાવરણ શુષ્ક રહેશે અને તાપમાન વધવાની આશંકા છે. નિદેશક ડૉ.બિક્રમ સિંહ જણાવે છે કે, 15થી 16 સુધી પર્વતીય વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવની છે. ઉંચાઈવાળા વિસ્તારોમાં 17થી 19 મે સુધી વરસાદ થવાની સંભાવના છે.
25 મે સુધી રજિસ્ટ્રેશન નહીં થઈ શકે
કેદારનાથ ધામ દર્શન માટે 25 મે સુધી રજિસ્ટ્રેશન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓની વધતી ભીડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. 26મેથી ફરી રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ કરવામાં આવી છે.
કેદારનાથ ધામમાં રુકી રુકીને બરફવર્ષા થઈ રહી છે. રવિવારે અડધો કલાક સુધી બરફવર્ષા થઈ હતી. રજિસ્ટર્ડ શ્રદ્ધાળુઓમાં પર્યાપ્ત વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે 25 મે સુધી રજિસ્ટ્રેશન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જે તીર્થ યાત્રીકોએ અગાઉ રજિસ્ટ્રેશન કરાવેલ હશે તેઓ કેદારનાથ દર્શન કરવા જઈ શકશે.
યમુનોત્રી માર્ગ પર શ્રદ્ધાળુનું હાર્ટ એટેકથી મૃત્યુ
મધ્યપ્રદેશ નિવાસી એક શ્રદ્ધાળુનું હાર્ટ એટેકથી મૃત્યુ થયેલ છે. પોલીસે મૃતકનું પંચનામુ કરીને પરિવારજનોને મૃતદેહ સોંપી દીધો છે. જાણકારી અનુસાર 52 વર્ષીય રાજેશકુમારની અચાનક તબિયત ખરાબ થઈ હતી. રાજેશકુમારને સારવાર માટે મોડી સાંજે એલોપેથિક ચિકિત્સાલયમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir