બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Manisha Jogi
Last Updated: 09:41 AM, 4 July 2023
ભગવાન ભોળેનાથ અને માઁ પાર્વતીને સમર્પિત શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ રહી છે. શ્રાવણ માસમાં પુરુષોત્તમ માસ હોવાથી આ વર્ષ 59 દિવસનો શ્રાવણ મહિનો રહેશે. તમે ભગવાન ભોળેનાથને પ્રસન્ન કરીને તેમના આશીર્વાદ લઈ શકો છો અને તમામ મનોકામના પૂર્ણ થશે. શ્રાવણ મહિનાના પહેલા સોમવારે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.
શ્રાવણ મહિનાના સોમવારે આ વસ્તુઓનું કરો દાન
ચાંદીના શિવલિંગ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર મનોકામના પૂર્ણ કરવા અને તમામ કાર્યમાં સફળતા મેળવવા માટે શ્રાવણ મહિનાના સોમવારે મંદિરમાં ચાંદીના શિવલિંગનું દાન કરવું જોઈએ.
સર્પ જોડી
જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંડળીમાં સર્પદોષ હોય તો શ્રાવણ મહિનાના સોમવારે નાગ-નાગણની જોડી મંદિરમાં દાન કરવી જોઈએ. જેથી કાળસર્પ દોષની અસર ઓછી થઈ શકે છે.
ચોખાનું દાન
કુંડળીમાં ચંદ્રને મજબૂત કરવા માટે જરૂરિયાતમંદ વ્યક્તિઓ અને ગરીબોને ચોખાનું દાન કરવું જોઈએ. ઉપરાંત ચોખાની ખીર બનાવીને ભગવાન શિવને સમર્પિત કરવી જોઈએ. આ ખીરનું પ્રસાદ તરીકે વિતરણ કરવું જોઈએ, જેથી ભગવાન શંભુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને કુંડળીમાં ચંદ્ર મજબૂત થાય છે.
રૂદ્રાક્ષનું દાન
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શારીરિક તથા માનસિકરૂપે પરેશાન છો, તો શ્રાવણ મહિનાના સોમવારે રૂદ્રાક્ષનું દાન કરવું. આ પ્રકારે કરવાથી શારીરિક અને માનસિક પરેશાની દૂર થાય છે તથા તમામ મનોકામના પૂર્ણ થાય છે.
ગોળનું દાન
આર્થિક પરેશાની દૂર કરવા માટે શ્રાવણ મહિનાના સોમવારે જરૂરિયાતમંદ વ્યક્તિ અથવા ગરીબ વ્યક્તિને ગોળનું દાન કરવું જોઈએ. જેથી ધન સંબંધિત સમસ્યા દૂર થઈ શકે છે.
તલનું દાન
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માનસિકરૂપે પરેશાન છો તો શ્રાવણ મહિનાના સોમવારે કાળા તલનું દાન કરવું જોઈએ. જેથી કુંડળીમાં અશુભ ગ્રહ શુભતામાં પરિવર્તિત થવા લાગે છે અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે.
નોંધ- હિન્દી કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનો 4 જુલાઇ (આજ) થી શરૂ થશે, ગુજરાતમાં 17મીએ સોમવતી અમાસ અને 18 જુલાઇથી શ્રાવણ મહિનો શરૂ થશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir