બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / Shivaji Maharajs Wagh Nakh coming back to india from uk
Arohi
Last Updated: 04:46 PM, 8 September 2023
બ્રિટનના અધિકારી વાઘ નખને પરત આપવા માટે તૈયાર છે. એવામાં છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા વાઘના પંજાના આકારના ખંજર 'વાઘ નખ'ની ઘર વાપસી થવાની છે. છત્રપતિ શિવાજી મહારાજે આ વાઘના પંજાના આકારના ખંજરનો ઉપયોગ 1659માં બીજાપુરના સેનાપતિ અફઝલ ખાનને મારવા માટે કર્યો હતો.
એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવશે
મહારાષ્ટ્રના સાંસ્કૃતિક મંત્રી સુધીર મુનગંટીવાર ઓક્ટોબરમાં તેને પરત ભારત લાવવાની ઓફિશ્યલ પ્રક્રિયા માટે લંડન જશે. ત્યાં તે વિક્ટોરિયા અને અલ્બર્ટ સંગ્રહાલયની સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરશે. આ સંગ્રહાલયમાં આ નખ રાખેલો છે. જો બધુ બરાબર રહ્યું તો વાઘ નખ આ વર્ષે દેશમાં પરત આવી જશે.
આ દિવસે જશે લેવા
વાઘ નખ પરત લાવવા પર મંત્રી મુનગંટીવારે કહ્યું કે અમે ઓક્ટોબરના લંડન જઈશું. ત્યાં 3 ઓક્ટોબરે એક એમઓયુ પર સાઈન કરીશુ અને નવેમ્બરમાં અમે વાઘ નખને લઈને આવશું. તેણે એમ પણ કહ્યું કે એમઓયુ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે તેમની અમુક શરતો છે.
આસ્થાનો પ્રતિક વાઘ નખ
મંત્રીએ કહ્યું છે કે અમે વિચાર્યું હતું કે આખા મહારાષ્ટ્રમાં તેને અલગ અલગ જગ્યાએ લઈ જઈશું. પરંતુ તેમણે ઈનકાર કરી દીધો છે. તેમણે કહ્યું છે કે અમે એક યોજના બનાવી છે. જોઈએ આગળ શું થશે. તેમણે કહ્યું કે વાઘ નખ અમારા માટે ફક્ત એક વસ્તુ નથી. પરંતુ આસ્થાનું પ્રતીક છે.
શું છે વાઘ નખ?
ઘાતુના પંજા કે વાઘ નખ એક હથિયાર છે. જેને હાથમાં પહેરવામાં આવે છે. તેમાં ક્રોસબાર સાથે જોડાયેલા ચાર કે પાંચ બ્લેડ હોય છે. આ હથિયારનો ઉપયોગ શિવાજી મહારાજને બીજાપુરના આદિલ શાહી વંશના સેનાપતિ અફઝલ ખાનને મારવા માટે કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir