બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Vaidehi
Last Updated: 06:35 PM, 13 September 2023
શનિનું નામ સાંભળીને લોકોનાં પરસેવા છૂટી જાય છે. કારણકે શનિ કોઈ દિવસ કોઈ પર દયા નથી કરતાં. તે એવા લોકો માટે દયાભાવ રાખતા જ નથી જે નિયમ, અનુસાશન, દયા, દાન વગેરે નથી કરતાં. જાણો કઈ રાશિઓ પર શનિની સાડાસાતી અને ઢૈયા ચાલી રહી છે. અને શું છે ઉપાય?
કર્મોનું ફળ આપે છે
શનિદેવ જ મનુષ્યોને તેમના કર્મોનું ફળ આપે છે. કર્માનુસાર શનિ શુભ-અશુભ ફળ પ્રદાન કરે છે. શનિનાં આ જ ગુણને કારણે તેમને કળયુગનાં ન્યાયાધીશ માનવામાં આવે છે. શનિને હંમેશા ખુશ રાખવા જોઈએ નહીંતર શનિ સાડાસાતી, શનિ ઢૈયા અને શનિ મહાદશાનાં સમયે ખતરનાક પરિણામ મળી શકે છે.
શનિ સાડાસાતી 2023
રાશિ | ચરણ |
મકર | અંતિમ ચરણ |
કુંભ | મધ્ય ચરણ |
મીન | પ્રથમ ચરણ |
કર્ક | ઢૈયા |
વૃશ્ચિક | ઢૈયા |
રાશિ માટે ઉપાય
શનિની દ્રષ્ટિ કર્ક, વૃશ્ચિક, મકર, કુંભ અને મીન રાશિ પર છે. તેથી આ રાશિનાં લોકોએ વિશેષ સાવધાની રાખવાની આવશ્યકતા છે. શનિ નારાજ ન થાય અને શુભ ફળ પ્રદાન કરે તે માટે આ બાબતોને ધ્યાનમાં લેવું:
કંફર્ટ ઝોનથી બહાર આવવું
શનિનો નેચર કર્મપ્રધાન છે. શનિ મહેનતુ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી જે લોકો આળસ કરે છે અને આજનાં કામને કાલ પર ટાળવાનાં પ્રયાસ કરે છે શનિવેદ એ લોકોને માફ નથી કરતાં અને કઠોર દંડ આપે છે.
પડકારોથી ગભરાવું નહીં
કોઈપણ પરીક્ષા કે પડકારથી ગભરાવું નહીં. જે લોકો પડકારોનો સામનો કરે છે શનિદેવ તેમને પોતાની દશા અને સાડાસાતી, ઢૈયા દરમિયાન પણ શુભ ફળ પ્રદાન કરે છે.
કમજોર લોકોની મદદ કરવી
શનિદેવ એ લોકોને ઘણાં ખુશ રાખે છે જે કમજોરોને મદદ કરે છે. સમય આવવા પર શનિ ચમત્કારી ફળ પ્રદાન કરે છે.
શનિ ઉપાય
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir