બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Bijal Vyas
Last Updated: 12:08 PM, 23 July 2023
Shani Margi 2023: જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે શનિદેવ કર્મના દેવતા છે. જ્યોતિષીય પંચાગ અનુસાર, અત્યારના સમયમાં શનિ કુંભ રાશિમાં વક્રી સ્થિતિમાં ચાલી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે નવેમ્બર મહિનામાં આ રાશિ પર શનિદેવની સીધી કૃપા થવા જઈ રહી છે, જેના કારણે તમામ 12 રાશિઓ પ્રભાવિત થશે. જ્યોતિષીય ગણતરી મુજબ શનિના માર્ગને કારણે વિવિધ યોગ અને રાજયોગ પણ બનશે. આ સમય દરમિયાન ષષ્ઠ રાજયોગ બનશે, જે જ્યોતિષશાસ્ત્રમાં કેટલીક રાશિઓ માટે ફળદાયી હોવાનું કહેવાય છે. તો આવો જાણીએ, કઇ રાશિઓને મળશે ભાગ્યનો સાથ?
1. કુંભ રાશિ
કુંભ રાશિમાં શનિ માર્ગી થવા જઇ રહ્યોછે. આ રાશિમાં ષષ્ઠ રાજ યોગ બનવાથી વર્તમાન સમયમાં ચાલી રહેલી આર્થિક સમસ્યાઓ દૂર થશે અને મહેનતનું પૂરેપૂરું ફળ મળશે. તેની સાથે જીવનસાથી પણ આ સમયગાળા દરમિયાન પ્રગતિ કરી શકે છે. વેપાર-વ્યવસાય ક્ષેત્રે પાર્ટનરશિપમાં કરેલા કાર્યોમાં સફળતા મળી શકે છે. શનિ માર્ગી થવાથી આત્મવિશ્વાસ પણ વધશે.
2. સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે શનિ માર્ગી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દરમિયાન સિંહ રાશિના જાતકોને ભૌતિક સુખ મળશે. તેની સાથે જ વિવાહિત જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થઈ શકે છે. આ સાથે સાધકોને આર્થિક ક્ષેત્રમાં પણ વિશેષ લાભ મળશે. શનિ માર્ગીના ષષ્ઠ રાજયોગના કારણે ન્યાયિક ક્ષેત્રે પણ સફળતા મળી શકે છે.
3. વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે પણ શનિની વક્રતા શુભ માનવામાં આવે છે. આ દરમિયાન જાતકોની તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. તેની સાથે જ કાર્યક્ષેત્ર અને વ્યવસાયમાં પ્રગતિની નવી તકો મળી શકે છે. શનિ વક્રીના સમયગાળા દરમિયાન આર્થિક લાભ થવાની સંભાવનાઓ વધુ છે. જે લોકો વ્યાપાર ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને પણ સારો નફો મળી શકે છે. આ સાથે તે આ સમયગાળા દરમિયાન બિઝનેસનો ફેલાવો વધુ સારો થઇ શકે છે.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir