બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Premal
Last Updated: 09:05 PM, 18 April 2022
બેંકોએ વધાર્યા લોનના વ્યાજ દર
ખરેખર બંને બેંકોએ પોતાના લોનના વ્યાજ દરો વધાર્યા છે. પહેલા જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક SBIએ લોન મોંઘી કરી ત્યારબાદ એક્સિસ બેંકે પણ લોનના વ્યાજદરમાં વધારો કર્યો છે. ખાનગી ક્ષેત્રની એક્સિસ બેંકે સોમવારે તેના વ્યાજ દરમાં 0.05 ટકાનો વધારો કર્યો છે. બેંકે તેની માહિતી આપી છે. આની પહેલા સોમવારે એસબીઆઈએ પણ ઈન્ટરનલ બેંચમાર્ક સાથે જોડાયેલા વ્યાજ દરમાં 0.10 ટકાનો વધારો કર્યો છે. બેંકે કહ્યું છે કે નવા વ્યાજ દર 15 એપ્રિલથી લાગુ થયા છે.
જાણો શું છે MCLR?
ખાનગી બેંક એક્સિસ બેંકે તેના લોનના વ્યાજદરમાં વધારો કર્યો છે. બેંકે MCLRમાં 0.05 ટકાનો વધારો કર્યો છે. આ વધેલા નવા વ્યાજ દરો આજે એટલેકે 18 એપ્રિલથી લાગુ થયા છે. એમસીએલઆર એક માનક છે, જેનાથી કોઈ પણ બેંકના આંતરિક ખર્ચના આધારે વ્યાજ દર નક્કી કરવામાં આવે છે. જેમાં કોઈ ફેરફાર ત્યારે થાય છે, જ્યારે આરબીઆઈ રેપો રેટમાં ફેરફાર કરે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ