બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Pravin
Last Updated: 11:54 AM, 2 March 2022
સવાર સવારમાં જ બ્લાસ્ટ થાય અને ક્ષણવારમાં જ હજારો લોકોના મોત થઈ જાય તો...લોકો બેઠા હોય અને તેમની ચામડી બળીને ખાક થઈ જાય. જોરદારના ધમાકામાં ચારેતરફ સન્નાટો છવાઈ જાય અને થોડીવારમાં રડતા લોકોનો અવાજ ચોતરફ ગુંજવા લાગે.
મીનિટોમાં લાખો લોકોના મોત
કંઈક આવું જ થયું હતું ઓગસ્ટ 1945માં. જ્યારે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી પર પરમાણુ હુમલો કર્યો હતો. આ હુમલો એટલો ખતરનાક હતો કે, હજારો લાખો લોકોના મોત મીનિટોમાં થઈ ગયા હતા. ત્યાર બાદ વર્ષો સુધી લોકો તેના ભયંકર પરિણામ ભોગવતા રહ્યા હતા.
લડાઈ નિર્ણાયક મોડ પર, પણ ખતરો ટળ્યો નથી
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગે હવે ફરી એક વાર પરમાણુ હુમલાનો ખતરો વધારી દીધો છે. જો કે, લડાઈ હવે લગભગ નિર્ણાયક મોડ પર આવીને ઊભી છે. પણ ખતરો હજૂ ટળ્યો નથી. અમેરિકા સહિત પશ્ચિમી દેશ યુક્રેનની મદદ કરી રહ્યા છે અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પહેલાથી ચેતવ્યા છે કે, જો કે, જો કોઈ બહારનો વચ્ચે પડ્યો તો પરિણામ અત્યંત ખરાબ આવશે, જેવું પહેલા ક્યારેય જોયું નહીં હોય. એક્સપર્ટ પુતિનની આ ચેતવણીને પરમાણુ હુમલા તરીકે જોઈ રહ્યા છે.
જાપાન પરમાણુ હુમલો ભોગવી ચુક્યું છે અને તે હુમલામાં જે લોકો બચી ગયા હતા, તેઓ આજે પણ તે દિવસોને યાદ કરીને થરથરી રહ્યા છે. પરમાણુ હુમલો બીજૂ કંઈ નહીં, પણ તબાહી લઈને આવે છે.
પરમાણુ યુદ્ધ થશે તો શું થશે ?
સ્વિટ્ઝરલેન્ડની એક સંસ્થા છે. ઈંટરનેશનલ કેંપેન ટૂ અબોલિશ ન્યૂક્લિયર વેપન (ICAN). આ સંસ્થાને 2017માં નોબેલ પીસ પ્રાઈઝ પણ મળી ચુક્યું છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર પરમાણુ બોમ્બ હુમલામાં લાખો લોકોના જીવ જાય છે, તો વળી 10 અથવા સેંકડો પડ્યા તો, ન ફક્ત લાખો-કરોડોના મોત થશે, પણ ધરતીનું આખું ક્લાઈમેટ સિસ્ટમ બગડી જશે.
લાખો કરોડોના મોત
એક પરમાણુ બોમ્બ આખું શહેર તબાહ કરી શકે છે. જો આજના સમયમાં કેટલાય પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવામાં આવે તો, તેમાં કરોડો લોકો માર્યા જશે. તો વળી જો અમેરિકા અને રશિયા વચ્ચે પરમાણુ યુદ્ધ છેડાઈ જાય તો, મરનારા લોકોની સંખ્યા 10 કરોડનો આંકડો પાર કરી શકે છે.
મુંબઈ જેવા વિસ્તારમાં, કે જ્યાં એક કિલોમીટરે 1 લાખથી વધારે લોકો વસે છે. જો હિરોશિમામાં પરમાણુ બોમ્બ પડે તો, એક અઠવાડીયામાં 8.70 લાખથી વધારે લોકોના મોત થઈ જાય. જો રશિયા અને અમેરિકા વચ્ચે પરમાણુ યુદ્ધમાં 500 પરમાણુ બોમ્હનો ઉપયોગ થાય છે, તો અડધા કલાકમાં 10 કરોડથી વધારે લોકોના મોત થઈ જાય.
એટલુ જ નહીં કઈ યુદ્ધમાં જો દુનિયામાં હાલની 1 ટકાથી ઓછા પરમાણુ હથિયારોનો ઉપયોગ થાય તો, તેમાં 2 અબજ લોકોએ ભૂખમરાનો સામનો કરવો પડે. સાથી જ આખી હેલ્થ સિસ્ટમ પણ તબાહ થઈ જશે, જેમાં ઘાયલ લોકોને સારવાર પણ નહીં મળે.
આખી ધરતીનું સિસ્ટમ બગડી જશે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir