બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / RT-PCR Test Must For Travellers From China, 4 Other Countries, Says Govt
Hiralal
Last Updated: 03:12 PM, 24 December 2022
પાંચ દેશો ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડમાં હાલમાં ઓમિક્રોનના નવા વેરિયન્ટ BF.7નો કેર ચાલી રહ્યો છે, ભારતમાં પણ આ વેરિયન્ટનું જોખમ સર્જાયેલું છે તેથી આ દેશોમાંથી ભારતમાં આવતા પ્રવાસીઓના ટેસ્ટની તાકીદની જરુર છે અને આ દિશામાં કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે.
Passengers from China, Japan, South Korea, Singapore and Bangkok (Thailand) are required to upload their RT-PCR test report for travel to India: Union Health Minister Mansukh Mandaviya
— Press Trust of India (@PTI_News) December 24, 2022
ટેસ્ટ પોઝિટીવના કિસ્સામાં પ્રવાસીઓને રખાશે ક્વોરન્ટાઈનમાં
હવે ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઇલેન્ડથી આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાયો છે. આ પાંચ દેશોમાંથી ભારતમાં આવનાર પ્રવાસીઓનો એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ થશે અને જો કોઈ પ્રવાસીમાં કોરોનાના લક્ષણો જણાશે અથવા પોઝિટીવ જણાશે તો તેમને ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવશે.
દુનિયામાં ઓમિક્રોનના નવા બીએફ7 વેરિયન્ટનો કહેર
હાલમાં દુનિયામાં ઓમિક્રોનનો નવો વેરિયન્ટ બીએફ7 કહેર મચાવી રહ્યો છે. આ વેરિયન્ટે કારણે ચીનની હાલત ખૂબ ખરાબ થઈ છે. તેથી કેન્દ્ર અને રાજ્ય સરકારો પોતપોતાની રીતે નિયમો લાગુ પાડી રહી છે.
RT-PCR test to be mandatory for passengers from China, Japan, South Korea, Hong Kong, Thailand: Health Minister Mansukh Mandaviya
— Press Trust of India (@PTI_News) December 24, 2022
ભારતમાં હાલતના તબક્કે લોકડાઉનની જરુર નથી
એમ્સના પૂર્વ ડિરેક્ટર અને જાણીતા ડોક્ટર રણદીપુ ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં હાલમાં સ્થિતિ સારી છે અને તેથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર પ્રતિબંધ કે લોકડાઉનની જરા પણ જરુર નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir