બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર
VTV / Rs 25 trn in Jan Dhan accounts, says Union Minister Kishan Reddy
Hiralal
Last Updated: 08:19 PM, 17 October 2022
લોકો હવે વધારેમાં વધારે જનધન ખાતા ખોલાવીને તેમાં પૈસા જમા કરી રહ્યાં છે તે વાતનો પુરાવો મળ્યો છે. કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે જનધન ખાતામાં હાલમાં 1.75 લાખ કરોડની રકમ જમા થયેલી છે જે એક રીતે રેકોર્ડબ્રેક છે.
સરકારે ડીબીટી હેઠળ 25 લાખ કરોડ ટ્રાન્સફર કર્યાં
કેન્દ્રીય પર્યટન પ્રધાન જી કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ ખોલવામાં આવેલા બેંક ખાતાઓ દ્વારા અત્યાર સુધીમાં લાભાર્થીઓને 25 લાખ કરોડ રૂપિયા વહેંચવામાં આવ્યા છે. એટલે કે દેશમાં આ યોજનાના લાભાર્થીઓની સંખ્યા વધી રહી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ 50 કરોડ જનધન ખાતાઓમાંથી અડધાં તો મહિલાઓનાં જ છે.
જનધન બેંક ખાતાઓમાં 1.75 લાખ કરોડ રૂપિયા જમા
કેન્દ્રીય મંત્રી રેડ્ડીએ કહ્યું કે હાલ ગરીબોના જનધન બેંક ખાતાઓમાં 1.75 લાખ કરોડ રૂપિયા જમા છે. "જનધન ખાતા ખોલતી વખતે, લોકો પ્રશ્નો ઉભા કરી રહ્યા હતા કે શું આપણા દેશમાં તેની જરૂર છે? આજે, અમે કલ્યાણકારી યોજનાઓના મથાળા હેઠળ જન ધન ખાતાઓ દ્વારા ગરીબોને 25 લાખ કરોડ રૂપિયા વહેંચ્યા છે. આ એક સિદ્ધિ છે.
જનધન ખાતા પર વધ્યો લોકોનો વિશ્વાસ
જે પ્રકારે જનધન ખાતામાં લોકો પૈસા જમા કરાવી રહ્યાં છે તે જોતા લાગી રહ્યું છે લોકોનો તેમાં વિશ્વાસ વધી રહ્યો છે. પ્રધાનમંત્રી મોદી પણ કહી ચૂક્યા છે કે ડીબીટી યોજના હેઠળ અત્યાર સુધી 25 લાખ કરોડ જમા કરવામાં આવ્યાં છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
આયુષ્યમાન ભવ / વૈજ્ઞાનિકોની સોનેરી સલાહ: 100 વર્ષ જીવવું હોય તો દરરોજ સવારે ઉઠી કરો આ 2 કામ
Workplace Health Tips