બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / Religious places will be opened in Maharashtra from the 7th
Ronak
Last Updated: 04:34 PM, 5 October 2021
દેશમાં કોરોના સંક્રમણને કારણે સરકાર દ્વારા ઘણા બધા પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા હતા. જોકે હજુ પણ ઘણા રાજ્યોમાં અમુક પ્રતિબંધો યથાવત રાખવામાં આવ્યા છે. ધીરે ધીરે હવે બજારો, મોલ અને ધાર્મિક સ્તળોને ખોલવામાં આવી રહ્યા છે. ત્યારે હવે મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ મોટા પ્રમાણમાં છૂટછાટ આપવામાં આવી રહી છે.
7 ઓક્ટોબરથી ધાર્મિક સ્થળો ખુલશે
ઉદ્ધવ સરકાર દ્વારા 7 ઓક્ટોબરથી ધાર્મિક સ્થળોને ખોલવાના આદેશ આપવામાં આવ્યા છે. જેથી શ્રદ્ધાળુઓ હવે શિરડી મંદિર, સિદ્ધિવિનાયક મંદિર, મુંબા દેવી મંદિર વગેરે મદિરોમાં દર્શન કરવા જઈ શકશે. જોકે મંદિરે દર્શન કરવા જાય ત્યારે ભક્તોએ ખાસ કરીને કોરોના પ્રોટોકોલનું પાલન કરવું પડશે.
મુખ્યમંત્રી કાર્યાલયે આપી મોટી માહિતી
આ માહિતી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કાર્યલાય તરફથી આપવામાં આવી છે. આપને જણાવી દીએ કે ભાજપ દ્વારા લાંબા સમયથી ધાર્મિક સ્થળોને ખોલવાની માગ કરવામાં આવી રહી હતી. સાથેજ તેમણે આ મુ્દ્દે ઉદ્ધવ ઠાકરેની સરકાર સામે પ્રદર્શન પણ કર્યું હતું.
મહારાષ્ટ્રમાં હવે પ્રતિબંધો હટી રહ્યા છે
ઉલ્લેખનીય છે કે દેશમાં સૌથી વધારે કોરોના સંક્રમણ મહારાષ્ટ્રમાં ફેલાયું હતું. જેને લઈને શિવસેના સરકાર દ્વારા સંક્રમણને કાબૂમાં રાખવા કડક નિયમો રાખવામાં આવ્યા હતા. જે નિયમો સરકાર હજુ પણ યથાવત રાખ્યા છે. જોકે ધીરે ધીરે સંક્રમણ ઘટના મહારાષ્ટ્ર સરકાર દ્વારા હવે બધા પ્રતિબંધો હટાવામાં આવી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir