બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / સ્પોર્ટસ / Extra / raipur-mahendra-singh-dhoni-wants-to-open-cricket-academy-in-chhattisgarh-cgnt

NULL / સામે આવ્યો મહેન્દ્ર સિંહ ધોનીનો રિટાયરમેન્ટ પ્લાન કરશે આ ખાસ કામ

vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ગત મહિના દરમિયાન ટીમ ઇન્ડિયાની ટી 20 ટીમથી બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો હતો.જેમ કે પહેલા જ સ્પષ્ટ થઇ ગયું છે કે ધોની 2019 વર્લ્ડ કપ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દેશે. એવામાં એના પ્રશંસકોને એવો પ્રશ્ન છે કે રિટાયરમેન્ટ બાદ ધોની શું કરશે? જો કે ધોનીએ પણ આ માટે વિચારવાનું શરૂ કરી દીધું છે અને એ ઘણા બધા કામો પણ કરી રહ્યો છે. 

તાજેતરમાં જ ધોનીએ છત્તીસગઢના ખેલાડીઓ માટે પ્રદેશમાં ક્રિકેટ એકેડમી શરૂ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. એના માટે ધોનીએ ખેલ વિભાગને એક ડ્રાફ્ટ બનાવીને મોકલ્યો છે. રાયપુરના શહીદ વીરનારાયણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી શરૂ કરવાને લઇને વાત ચાલી રહી છે. ખેલ વિભાગે એમઓયૂ પર પોતાની ટિપ્પણી આપ્યા બાદ હવે રાજ્ય શાસનને પ્રસ્તાવ મોકલ્યો છે. 

એની પર નિયમો પ્રમાણે કાર્યવાહી કર્યા બાદ રાજ્ય સરકારને મોકલવામાં આવશે. ત્યારબાદ રાજ્ય સરકાર એની પર છેલ્લો નિર્ણય લેશે. 

મળતી માહિતી અનુસાર છત્તીસગઢ સ્ટેટ ક્રિકેટ સંઘ રાજ્ય સરકાર પાસેથી 90 વર્ષ માટે ભાડેથી લેવા જઇ રહી છે. જો સ્ટેડિયમ સીએસસીએસને મળે છે તો ધોનીની એકેડમી ખુલે એ શક્ય નથી. છત્તીસગઢ ખેલ અને યુવા કલ્યાણ વિભાગે પણ ગ્રાઉન્ડને ભાડે આપવાની લગભગ તૈયારી કરી લીધી છે. ત્યારબાદ સીએસસીએસ અને બીસીસીઆઇને અધીન ગ્રાઉન્ડ હશે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય મેચ થવાની પણ શક્યતા વધી જશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ