બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / Railways proposes policy to lease, sell coaches to pvt parties to run theme-based tourist circuit trains
Hiralal
Last Updated: 06:31 PM, 11 September 2021
રેલવે દ્વારા જારી નિવેદનમાં કહેવાયું કે કોચિંગ સ્ટોક અને બેયર શેલ્સને લીઝ પર આપવાની યોજના બનાવાઈ છે. બેયર શેલ્સ કોઈ પણ ઉપયોગમાં ન આવતા કોચ છે તેની વેચી દેવાની સરકારે યોજના બનાવી છે.
સામાન્ય રીતે ઓછી ઉપયોગિતાને ધ્યાનમાં રાખીને રેલવે બેયર શેલ્સ કોચ કબાડમાં વેચે છે બીજા પણ એવા કોચ હોય છે જે કામમાં તો આવે છે પરંતુ સ્ટોકમા પડેલા હોય છે હવે આવા કોચનો ઉપયોગ થશે.
એકીસાથે ખરીદી પર લીઝ શુલ્ક નહીં
સત્તાવાર નિવેદનમાં એવું પણ જણાવાયું છે કે ઈચ્છુક પાર્ટીઓ એકીસાથે કોચ ખરીદી શકે છે. એકીસાથે ખરીદી કરવા પર કોઈ લીઝ શુલ્ક નહીં આપવો પડે. જોકે ઈચ્છુક પાર્ટીઓને કોચમાં કોઈ પણ પ્રકારના સુધારાની મંજૂરી નહીં મળે. સરકારે લીઝની ઓછામાં ઓછી અવધિ 5 વર્ષ નક્કી કરી છે. અર્થાત ઈચ્છુક પાર્ટીઓએ ઓછામાં ઓછા 5 વર્ષ માટે કોચ ખરીદવા પડશે.
આ સમયગાળો કોચની કોડલ લાઈફ સુધી વધારી શકાય છે. જો કોચની સ્થિતિ સારી હોય તો લીઝનો સમયગાળો પણ વધી જશે. મુખ્ય વાત એ છે કે ઈચ્છુક પાર્ટી બિઝનેશ મોડલનો વિકાસ અથવા નિર્ણય કરશે. તે ઉપરાંત પાત્રતાના માપદંડને આધારે ઈચ્છુક પાર્ટીઓ માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા વધ સરળ બની જશે.
અન્ય સુવિધાઓ: ટ્રેનની અંદર થર્ડ પાર્ટી જાહેરાતોને મંજૂરી આપવામાં આવશે, ટ્રેનનું બ્રાન્ડિંગ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત રેલવે કોચ ચલાવતી કંપનીઓ પર સમયપાલનને પ્રાધાન્ય આપવું જરૂરી બનશે. કોચ નવીનીકરણ અને મુસાફરી કાર્યક્રમો માટે સમયસર મંજૂરી સિવાય જાળવણી કામગીરી માટે કોઈ હોલેજ નહીં હોય.
રેલવેના જણાવ્યા અનુસાર, સામાન્ય લોકોમાં થીમ આધારિત સાંસ્કૃતિક, ધાર્મિક અને અન્ય ટૂરિસ્ટ સર્કિટ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવેએ માહિતી આપી હતી કે નીતિ ઘડતર અને નિયમો અને શરતો માટે મંત્રાલય દ્વારા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સ્તરની સમિતિની રચના પણ કરવામાં આવી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir