બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Arohi
Last Updated: 01:04 PM, 17 August 2023
પ્રેગ્નેન્સી વખતે ડાયેટનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે તમે જે પણ કંઈ ખાશો તેની સીધી અસર તમારા બાળક પર પડે છે. માટે ડોક્ટર મોટાભાગે આખા 9 મહિના સુધી સારી ડાયેચ ફોલો કરવાની સલાહ આપે છે કારણ કે તેનો ફાયદો માતા અને બાળક બન્નેને થાય છે. ખાસ કરીને સવારે ખાલી પેટે પોષણથી ભરપૂર ખોરાક લેવો જોઈએ.
કેવા પ્રકારની ડાયેટ લેવી યોગ્ય?
જો તમે પ્રેગ્નેન્ટ છો તો સવારે ખાલી પેટે એવું કંઈ ન ખાવું જે તમારા અને તમારા બાળક માટે અનહેલ્ધી હોય. એવામાં સૌથી મોટો સવાલ એ છે કે પ્રેગ્નેન્સી વખતે શું ખાવું જોઈએ જે માતા અને બાળક બન્ને માટે યોગ્ય હોય છે.
એક પ્રેગ્નેન્ટ મહિલાને સવારે હેલ્ધી અને હલ્કો ખોરાક ખાવો જોઈએ જેનાથી તે એસિડિટી અને ગેસની સમસ્યાથી બચી શકે. ફક્ત આટલું જ નહીં તે આમ કરીને કબજીયાતની સમસ્યાથી બચી શકે છે અને તે દિવસભર એનર્જેટિક ફિલ કરશે.
ખાલી પેટ શું ખાવું જોઈએ?
સવારે ખાલી પેટ વિટામિન એ, બી, સી અને આયર્ન, કેલ્શિયમ અને ફાઈબરથી ભરપૂર પોષક તત્વો મળી રહે તેવો ખોરાક ખાવો જોઈએ. હેલ્ધી ભોજન આરામથી પચી જાય છે. આ પોષક તત્વો માતા અને બાળક બન્ને માટે ખૂબ જ સારા હોય છે. સવારે ખાટ્ટા ફળ ન ખાવા જોઈએ. જેમ કે નારંગી, કીવી, દ્રાક્ષ, આંમળા.
ખાલી પેટ ખાઓ પૈઆ
સવારનો નાસ્તો હલ્કો હોવો જોઈએ. એવામાં નાસ્તામાં પૌઆ ખૂબ જ ફાયદાકારક છે. પ્રેગ્નેન્સીમાં ખાલી પેટ પૈઆ અને ઉપમા ખૂબ જ સારા માનવામાં આવે છે. આ પોષક તત્વોથી ભરપૂર હોય છે. પૈઆને હેલ્ધી બનાવવા માટે તેમાં બીન્સ અને મગફળી પણ નાખી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir