બ્રેકિંગ ન્યુઝ
પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ
VTV / ppf account benefits are so useful for general public
Dhruv
Last Updated: 03:42 PM, 8 May 2022
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એકાઉન્ટ ફક્ત તમારા રોકાણ પર સારું એવું વળતર આપવાની સાથે-સાથે તમારા પૈસાને પણ સતત વધારવાનું કામ કરે છે. તેમાં કમ્પાઉન્ડિંગનો પણ ફાયદો મળે છે. એટલાં માટે તમારે PPF એકાઉન્ટ ખોલાવવા વિશે વિચારવું જોઈએ. આ ખાતું એ રીતે અલગ પડે છે કે તેને કોઈ પણ ભારતીય નાગરિક ખોલાવી શકે છે. લોકો માટે આ એક ખૂબ જ સારું એવું સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ છે અને તેના આધારે તમે લાંબા સમય સુધી સારું એવું કોર્પસ જમા કરી શકો છો.
શ્રેષ્ઠ વ્યાજ એટલે ઊંચા વળતરનો ફાયદો
ભારત સરકાર દ્વારા તમામ ક્વાર્ટરમાં PPF ખાતાઓ માટેના વ્યાજ દરો જાહેર કરવામાં આવે છે અને તેમાં વધારો અથવા ઘટાડો કરવામાં આવે છે. હાલમાં, PPF એકાઉન્ટ પર 7.1 ટકા વ્યાજ મળી રહ્યું છે, જે બેંક અથવા પોસ્ટ ઓફિસના અન્ય રોકાણના સાધનો (Investing Instuments) કરતાં વધારે સારું માનવામાં આવી રહ્યું છે.
સાથે અન્ય ટેક્સ બેનિફિટ્સ (લાભ) પણ મળશે
PPF એકાઉન્ટમાં રોકાણ કરવામાં આવેલી રકમ પર રૂ. 1.5 લાખ સુધીની કર કપાતનો લાભ મળે છે. તેની પર મળતું વ્યાજ અને પાકતી મુદતની રકમ બંને પર ટેક્સ છૂટ ઉપલબ્ધ છે, આથી તે માત્ર પાકતી મુદતના સમયે જ નહીં પરંતુ વાર્ષિક ધોરણે પણ કરમુક્તિનો સારો એવો વિકલ્પ છે. ટેક્સેશનના ટ્રિપલ E (EEE) મોડલના કારણે તેને સારું એવું વળતર ઉત્પાદન માનવામાં આવે છે.
15 વર્ષ માટે શ્રેષ્ઠ ભાગીદાર
પીપીએફ ખાતાની મુદત 15 વર્ષ છે અને તેની પાકતી મુદત પર કરપાત્ર રકમ (ટેક્સેબલ રકમ) ને ઉપાડી લો. પરંતુ જો તમે એકાઉન્ટને હજુ વધારે આગળ ચલાવવા ઇચ્છો છો તો તમે તેને 5 વર્ષ સુધી લંબાવવાનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ