બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Porbandar-Veraval highway accident

અકસ્માત / પોરબંદર-વેરાવળ હાઇવે પર અકસ્માત સર્જાતા એક જ પરિવારના 3 લોકોના મોત, 2ને ગંભીર ઈજા

Kiran

Last Updated: 11:51 AM, 17 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોરબંદર-વેરાવળ હાઈવે પર કાર અચાનક પલટી જતા એક જ પરિવારના 3 લોકોના ઘટના મોત બે લોકોને ગંભીર ઈજા

  • પોરબંદર-વેરાવળ હાઇવે પર ગંભીર અકસ્માત 
  • ચીકાસા અને નરવાઈ ગામ વચ્ચે અકસ્માત
  • અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મૃત્યુ

પોરબંદર-વેરાવળ હાઈવે પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે કાર ચાલક ખંભાળિયાના ખજૂરીયાથી માંગરોળના લોએજ ગામ જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. કાર ડિવાઈડર સાથે અથડાતા કારે અચાનક પલટી મારી હતી જેમાં એક જ પરિવારના 3 લોકોના ઘટના મોત નિપજ્યા હતા જ્યારે બે લોકોને ગંભીર ઈજા થઈ હતી મોતને પગલે પરિવારમાં મોતનો માતમ છવાય ગયો છે. 

ચીકાસા અને નરવાઈ ગામ વચ્ચે અકસ્માત

આ કારે ચીકાસા અને નરવાઈ ગામ વચ્ચે પલટી મારી હતી અકસ્માતની જાણ થતા જ સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા તેમજ તાત્કાલિક 108નો સંપર્ક કરી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી જે બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 


અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મૃત્યુ

મહત્વનું છે કે અમકસ્માતમાં મોત પામનાર મૃતકો ખંભાળીયાના હોવાનું મનાઈ રહ્યું છે જાણવા મળી રહ્યું છે અકસ્માતમાં કિશન, મયુર અને ઘેલું ચંદ્રાવાડિયાનું મોત નિપજ્યું છે જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે પોરબંદર ખસેડાયા છે જ્યારે અન્ય એક અકસ્માતમાં દ્વારકા નજીક છકડા રિક્ષાની ગાય સાથે ટક્કર થતાં ચાલકનું મૃત્યુ થયું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ