બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / આરોગ્ય / pomegranate can help to manage blood sugar and reduce risk of diabetes health tips know more

હેલ્થ / ડાયાબિટીસના દર્દીઓએ દરરોજ ખાવું જોઈએ આ એક ફળ, કંટ્રોલમાં રહેશે બ્લડ શુગર, બીજા પણ છે ઢગલાબંધ ફાયદા

Arohi

Last Updated: 07:29 PM, 18 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડોક્ટર ડાયાબિટીસના દર્દીઓને યોગ્ય ડાયેટ ફોલો કરવાની સલાહ આપે છે. તેમાં દર્દીઓને રિફાઈન્ડ શુગર અને કાર્બોહાઈડ્રેડ વાળી વસ્તુઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.

  • ડાયાબિટીસના દર્દીઓએ ફોલો કરો આ ટિપ્સ 
  • આ ફળ બ્લડ શુગરને કરે છે કંટ્રોલ 
  • દરરોજ કરો સેવન 

ડાયાબિટીસમાં જો ડાયેટનું ધ્યાન ન રાખવામાં આવે તો આ બિમારી વ્યક્તિને મોતના દરવાજા સુધી પહોંચાડી શકે છે. તેના માટે ડોક્ટર ડાયાબિટીઝના દર્દીઓને યોગ્ય ડાયેટ ફોલો કરવાની સલાહ આપે છે. તેમાં દર્દીઓને રિફાઈન્ડ શુગર અને કાર્બોહાઈડ્રેટ વાળી વસ્તુઓથી દૂર રહેવું પડે છે.  જ્યારે દાડમ આ બિમારીમાં સૌથી સારૂ ફળ ગણવામાં આવે છે. 

ડેમેજને રોકવાનું કામ કરે છે દાડમ 
દાડમમાં ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. એક્સપર્ટનું કહેવું છે કે તેમાં રેડ વાઈન અને ગ્રીન ટીથી લગભગ 3 ગણા વધારે એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે ડાયાબિટીસ જેવી બિમારીઓ અને ફ્રી રેડિકલ્સથી થનાર ડેમેજને રોકવાનું કામ કરે છે. એક્સપર્ટ્સનો એવો પણ દાવો છે કે દાડમના બીજ ઈંસુલિન સેન્સટિવિટીને મજબૂત કરે છે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. 

બ્લડ શુગર કંટ્રોલ કરવા સારૂ ફળ 
આ ઉપરાંત દાડમમાં કાર્બ્સનું પ્રમાણ પણ ખૂબ ઓછું હોય છે. કાર્બોહાઈડ્રેટમાં જલ્દી મેટાબોલાઈઝ્ડ હોવાના કારણે લોહીમાં શુગર લેવલ ઝડપથી વધે છે. તેના માટે ડાયાબિટીસના દર્દીઓને લો કાર્બ્સ વાળી વસ્તુઓ ખાવાની સલાહ આપવામાં આવે છે. દાડમનું અંદાજીત ગ્લાઈસેમિક લોડ 18 છે. જે તેને બ્લડ શુગરને મેનેજ કરવા માટે એક સારૂ ફળ છે. 

નિયમિત કરવું જોઈએ દાડમનું સેવન 
"હીલિંગ સ્પાઈસિસ" નામના એક પુસ્તકમાં દાડમથી શરીરને થનાર ફાયદાઓ વિશે જણાવવામાં આવ્યું છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ભારતમાં જાનવરો પર થયેલી ઘણી સ્ટડીઝ જણાવે છે કે દાડમના ફૂલ અને તેના બીજથી બનેલું તેલ ડાયાબિટીઝને કંટ્રોલ કરવામાં કારગર છે. તેના માટે ડાયાબિટીઝના દર્દીઓને નિયમિત રીતે તેનું સેવન કરવું જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ