બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / બિઝનેસ / pm awas yojna fraud keep these things in mind otherwise you will become victim of fraud
Arohi
Last Updated: 04:29 PM, 8 February 2024
દેશમાં ગરીબ લોકોને ઘર આપવા માટે ભારત સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજનાનું સંચાલન કરી રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના કેન્દ્ર સરકારની એક મહત્વકાંક્ષી સ્કીમ છે. તેના હેઠળ આર્થિક રીતે કમજોર લોકોને સરકાર મકાન બનાવવા માટે આર્થિક સહાય પ્રદાન કરી રહી છે. દેશમાં મોટા પાયે લોકો કેન્દ્ર સરકારની આ શાનદાર સ્કીમનો લાભ ઉઠાવીને પોતાનું ઘર બનાવવાનું સપનું સાકાર કરી રહી છે.
તો શું તમને આ વિશે ખબર છે કે હાલ ભારત સરકાર દ્વારા ચાલી રહેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામ પર ફ્રોડ કરવામાં આવી રહ્યું છે. જો તમે તેના વિશે નથી જાણતા તો આ ખબર ખાસ તમારા માટે છે.
આવાસ યોજનાના નામે થઈ રહ્યો છે ફ્રોડ
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ગયા વર્ષે પ્રધાનમંત્રી આવાસ યોજના સાથે જોડાયેલા ઘણા ફ્રોડ સામે આવ્યા છે. ફ્રોડે પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામ પર લોકોની સાથે ફ્રોડ કરવાની એક રીત શોધી કાઢી છે.
આ રીતે કરવામાં આવી રહ્યું છે ફ્રોડ
તેમાં સૌથી પહેલા લોકોને કોલ કરીને કહેવામાં આવે છે કે તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના અધિકારી બોલી રહ્યા છે. તેના બાદ તે ફોન પર લોકોને જણાવે છે કે તેમનું નામ પ્રધાનમંત્રી આવાસ યોજનાની લિસ્ટમાં આવ્યું છે અને તેમને ઘર બનાવવા માટે 1.20 લાખ રૂપિયા મળશે.
વધુ વાંચો: હવેથી ઘર ખરીદનારાઓને તકલીફ નહીં પડે, રિફન્ડ સિસ્ટમને લઇ સામે આવ્યાં ગુડ ન્યુઝ
તેના બાદ આ ફ્રોડ લોકોને આ યોજનાનો લાભ લેવાના નામ પર અમુક પૈસા જમા કરવા માટે કહે છે. ઘણા ભોળા લોકો ફ્રોડની વાતોમાં ફસાઈ જાય છે અને ફ્રોડના ખાતામાં પૈસા મોકલી દે છે. તમારે આ પ્રકારના ફ્રોડથી બચીને રહેવાનું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના સાથે જોડાયેલી મોટાભાગની જાણકારી માટે તમે તેની ઓફિશ્યલ વેબસાઈટ પર વિઝિટ કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir