બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Manisha Jogi
Last Updated: 09:56 AM, 9 July 2023
શિયાળો શરૂ થતા અનેક પ્રકારના ઈન્ફેક્શન થવા લાગે છે. જેના કારણે શરદી-ખાંસી, કફ જેવી સમસ્યા થાય છે. હળવી ખાંસી આવે તો તે ડરવા જેવી વાત નથી, તેનો તાત્કાલિક ઈલાજ શક્ય છે અથવા ઘરેલુ નુસ્ખા અપનાવી શકાય છે. આ તમામ ઉપાય કર્યા પછી પણ ખાંસી બંધ ના થાય અને એક સપ્તાહ સુધી અથવા વધુ સમય સુધી ખાંસી આવે તો સતર્ક થઈ જવું જોઈએ. તાત્કાલિક ડોકટર પાસે તપાસ કરાવવી જોઈએ, જે કોઈ ગંભીર બિમારીનું લક્ષણ હોઈ શકે છે.
એક સપ્તાહ કરતા વધુ સમય સુધી ખાંસી આવે તો આ ટેસ્ટ કરાવો
આરોગ્ય નિષ્ણાંતો અનુસાર એક સપ્તાહ કરતા વધુ સમય સુધી ખાંસી આવે તો નજરઅંદાજ ના કરવી જોઈએ. જે ટ્યૂબરક્લોસિસ અથવા ટીબીનું લક્ષણ હોઈ શકે છે. ટીબી હોવાની વહેલા જાણ થઈ જાય તો તેનાથી બચી શકાય છે.
ટીબી એક ગંભીર બિમારી છે
અનેક વાર ટીબી હોવાને કારણે એક મહિના કરતા વધુ સમય સુધી ખાંસી આવી શકે છે. ટીબીનો ઈલાજ કરવામાં ના આવે તો તે મોતનું કારણ બની શકે છે. ટીબી થયો છે તે કેવી રીતે જાણી શકાય.
ટીબીના લક્ષણો
ટ્યૂબરક્લોસિસ અથવા ટીબીને ક્ષય રોગ પણ કહેવામાં આવે છે, જે એક સંક્રામક રોગ છે. આ બિમારી કીટાણુઓને કારણે ફેલાય છે.
ટીબીથી કેવી રીતે બચી શકાય?
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir