બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / ગુજરાત / અમદાવાદ / People will be able to take food and drink items in multiplex theater water park
Hiren
Last Updated: 06:19 PM, 31 December 2021
અત્યારસુધી એવો નિયમ હતો કે, થિયેટર માલિકો કે મલ્ટીપ્લેક્ષમાં કે પછી વોટરપાર્ક જેવા સ્થળોએ સંચાલકો દ્વારા કોઈ પણ ચીજ વસ્તુઓ કે ખાણીપીણી માટેના પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જેના કારણે કાયદાના અભાવે ગ્રાહકો છેતરતા હતા, પરંતુ ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 અન્વયે કોઈ વ્યક્તિને થિયેટર કે મલ્ટીપ્લેક્ષ કે પછી વૉટરપાર્ક જેવા સ્થળોએ ખાણીપીણીના ચીજવસ્તુઓ લઈ જતા રોકી શકશે નહિ તેવો નિણર્ય કર્યો છે.
થિયેટર માલિકો કોઇપણ શરતો નહીં થોપી શકે
જો કે સિનેમાધર કે વૉટરપાર્કના સંચાલકો તેમના મલિતાઓને ખાણીપિણી લઈ શકે તેમનાં મળિયા કમાય તે ઉદ્દેશ્ય સાથે નિયમ લાદીને પરેશાન કરીને ખાણી-પીણી પર પ્રતિબંધ મુકતા હતા. જેના કારણે નાગરિકો મુવી કે વૉટરપાર્કમાં જાય ત્યારે ખાણીપીણી વસ્તુઓ ઉંચા ભાવે ખરીદતા હતા. આ નિયમ ગ્રાહક સુરક્ષા કાયદા વિરુદ્ધ હોવાને કારણે આ નિણર્ય કરવામાં આવ્યો છે. આ પ્રકારની ફરિયાદો ગ્રાહક સુરક્ષાને મળતા ગ્રહકનાં હિતમાં નિણર્ય કરવામાં આવ્યો છે.
ખાણીપીણી લઇને આવેલા તો સ્મેલ આવી જાય છે એટલે નથી લાવવા દેતાઃ થિયેટર માલિક
જો કે ગ્રાહક સુરક્ષાના નિણર્ય અગે સિનેમાઘરના માલિક સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ઓપનએર થીયેટરમાં ખાણીપીણી અગે પ્રતિબંધ ન હોય શકે પરંતુ ઓન એર સિનેમાઘરમાં પાણીના માટે છૂટ છે, પરંતુ ખાણીપીણી લઇને આવેલા તો સ્મેલ આવી જાય અને અન્ય ગ્રાહકો નથી લાવવા દેતા, પરંતુ સુપ્રીમ કોર્ટના નિણર્ય આવકારદાયક છે.
ગ્રાહકો આ અંગેની ફરિયાદ જિલ્લા કલેક્ટર અથવા કેન્દ્રીય સત્તામંડળને કરી શકશે
જો કે નિણર્ય ગ્રાહક સુરક્ષા દ્વારા પ્રતિબંધ વાત કરે છે, જ્યારે સિનેમાઘરના માલિકો સુપ્રીમ કોર્ટના આદેશની વાત કરી રહ્યા છે. આ બન્ને વાત વચ્ચે ગ્રાહકો પીસાવાનો વારો આવે છે. જો કોઈ રોકે તો ગ્રાહકો આ અંગેની ફરિયાદ જિલ્લા કલેક્ટર અથવા કેન્દ્રીય સત્તામંડળને કરી શકશે. ત્યારે હવે ગ્રાહકો કેટલા જાગૃત બને છે અને કલેક્ટર ઓફિસમાં ફરિયાદ કરે છે કે કેમ તે હવે જોવું જ રહ્યું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir