બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / મનોરંજન / બોલિવૂડ / Parineeti Chopra and raghav chadda wedding is might be on 23 September in Udaipur
Vaidehi
Last Updated: 08:14 PM, 5 September 2023
ઉદયપુર ફરી એકવાર એક મોટા ઈવેન્ટનું સાક્ષી બનશે. રિપોર્ટ અનુસાર AAP સાંસદ રાઘવ ચઢ્ઢા અને અભિનેત્રી પરિણીતિ ચોપડા ઉદયપુરમાં 23-24 સપ્ટેમ્બરનાં રોજ લગ્ન કરશે. આ ઈવેંટમાં મોટી-મોટી હસ્તીઓ જોડાશે અને એ જ અનુસાર બુકિંગ પણ શરૂ થઈ ગઈ છે.
પરિણીતિ ચોપડાએ ઉદયપુરની કરી વિઝિટ
જો કે અત્યાર સુધી બંનેમાંથી કોઈએ પણ લગ્ન અંગે પુષ્ટિ કરી નથી. પરંતુ અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં પરિણીતિ ચોપડા ઉદયપુર આવી હતી અને અહીં લગ્નને લઈને વિઝિટ કરી હતી. ત્યાંના પ્રશાસનિક અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી હતી અને ઉદયપુર વિશે માહિતી એકઠી કરી હતી. પરિણીતિ જયપુર પણ ગઈ હતી અને ત્યાં પણ લગ્નનાં ઈવેંટને લઈને વિઝિટ કરી હતી.
આ હોટલમાં થઈ શકે છે લગ્ન
રિપોર્ટ અનુસાર પરિણીતિ અને રાઘવે લગ્ન માટે ઉદયપુરની સિતારા હોટલને બુક કર્યું છે. તેમનાં લગ્નનાં ઈવેંટ લીલા પેલેસ અને ઉદયવિલાસ હોટલમાં થશે અને મહેમાનો પણ ત્યાં જ રહેશે. બંનેની સિતારા હોટલમાં બુકિંગ થઈ ગઈ છે અને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ લગ્નમાં રાજનીતિ અને ફિલ્મ ઈંડસ્ટ્રી સાથે સંકળાયેલા અનેક સ્ટાર્સ આવી શકે છે.
23 સપ્ટેમ્બરથી જ શરૂ થઈ શકે છે કાર્યક્રમો
રાઘવ અને પરિણીતિનાં લગ્ન 23-24 સપ્ટેમ્બરનાં થશે. કહેવામાં આવી રહ્યું છે કે મહેમાનો 22 તારીખથી આવવા લાગશે. 23 સપ્ટેમ્બરથી મહેન્દી, હલ્દી અને સંગીતનાં કાર્યક્રમ શરૂ થશે. પરિણીતિ અને રાઘવે 13 મેનાં રોજ દિલ્હીમાં સગાઈ કરી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir